Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રાશિફળ : ૨૮/૦૭/૨૦૨૫

  મેષ THE HIROPHENT આજે, પરંપરાગત વિચારધારા અને સામાજિક ધોરણોનું પાલન કરવું ફાયદાકારક રહેશે. કોઈ વૃદ્ધ કે વરિષ્ઠ વ્યક્તિની સલાહ...

રાજકોટ મનપાના ફૂડ વિભાગની કાર્યવાહી

  રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં...

22 વર્ષીય યુવકે સો.મીડિયામાં વીડિયો કોલ કરી કિશોરીને નિર્વસ્ત્ર કરાવી

  સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી કિશોરીને સોશિયલ મીડિયામાં ફસાવી લસકાણાના યુવકે નિર્વસ્ત્ર કરાવી બ્લેકમેઈલ કરવાનો...

રાશિફળ : ૨૬/૦૭/૨૦૨૫

  મેષ SIX OF WANDS આજનો દિવસ આદર, પ્રશંસા અને આત્મવિશ્વાસથી ભરેલો હોઈ શકે છે. જૂની મહેનત રંગ લાવી શકે છે અને તમારી જાહેરમાં...

RTOનું ચલણ પરિવહનની વેબસાઈટ પરથી જ ભરવું, નકલી લિંક-APK ફાઈલથી ડેટા ચોરીનું જોખમ

  આરટીઓ ચલણ ભરવાના નામે સાયબર માફિયાઓ નકલી લિંક્સ અને APK ફાઈલો દ્વારા લોકોનો ડેટા ચોરી રહ્યા છે. રાજ્યમાં આવા ફ્રોડનો ઘણા લોકો...

રાહુલ ગાંધી જેટલીવાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો છે

  સુરતમાં સામાજિક પ્રસંગમાં હાજરી આપવા આવેલા ઈફ્કોના ચેરમેન અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ વર્તમાન રાજકીય અને સહકારી બાબતો...

રાશિફળ : ૨૫/૦૭/૨૦૨૫

  મેષ Seven of Swords આજનો દિવસ હોશિયાર, સાવધ રહેવાનો અને યોજનાઓમાં ગુપ્તતા જાળવવાનો છે. કોઈ વ્યક્તિ અથવા પરિસ્થિતિ પર સંપૂર્ણ...

આટકોટમાં વિદ્યાર્થીઓની જોખમી મુસાફરી

  જસદણ જસદણ તાલુકાના આટકોટ ગામે આવેલ એસ.ટી. બસ સ્ટેશન સામેથી વિદ્યાર્થીઓને ઘેટાં-બકરાંની જેમ ખીચોખીચ ભરીને લઈ જતા એક માલવાહક...

શંકરાચાર્યે કેટલાક સંપ્રદાયને સનાતન ધર્મના વિરોધી ગણાવ્યા

  શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ વિવિધ સંપ્રદાયોને ધાર્મિક પ્રદૂષણ ફેલાવનારા ગણાવીને આકરા પ્રહારો...

સીડી ઊતરતી વખતે 52 વર્ષીય આધેડને છાતીમાં દુખાવો ઉપડ્યો

  રાજકોટમાં વધુ એક હાર્ટ એટેકની ઘટના CCTVમાં કેદ થવા પામી છે. યોગા સેન્ટરમાં યોગ કર્યા બાદ નીચે ઉતરી ખુરશી પર બેસેલા આધેડ એકાએક...

રાશિફળ : ૨૪/૦૭/૨૦૨૫

  મેષ Knight of Pentacles આજનો દિવસ સંગઠિત, સ્થિર અને કર્તવ્યનિષ્ઠ ઊર્જાથી ભરેલો રહેશે. જો ગતિ ધીમી હોય, તો પણ લક્ષ્યો તરફ સતત કામ કરશો....

TBના દર્દીઓનો આર્થિક આધાર 'નિક્ષય પોષણ સહાય યોજના

  દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ક્ષયમુક્ત ભારતનું સ્વપ્ન વાસ્તવિક બનાવવા માટે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ...