Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

અગ્નિકાંડ પીડિતોને રાહુલ ગાંધી પાસે જતા અટકાવવા માટે ભાજપના ગતકડાં

  લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી શનિવારે અમદાવાદ આવી રહ્યા છે, ગાંધીને રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો મળવાના છે,...

પરપ્રાંતીય પરિવારે એકની એક દીકરી ગુમાવી

  ચોમાસાની શરૂઆત થતાની સાથે નદી-નાળા, તળાવો, ખાણોમાં પાણીની આવક શરૂ થઇ જવા પામી છે. આવા સ્‍થળોએ લોકો ન્‍હાવા જતાં હોય છે અને ઘણી...

ભગવાન જગન્નાથના મોસાળમાં રસોડાં ધમધમ્યાં

  જગતના નાથની નગરચર્યાને હવે ફક્ત ગણતરીની કલાકો જ બાકી રહી છે. 7 જુલાઈને રવિવારે અમદાવાદ શહેરમાં ભગવાગ જગન્નાથની રથયાત્રા...

રાશિફળ : ૦૬/૦૭/૨૦૨૪

  મેષFIVE OF SWORDS તમારા જીવનની તુલના અન્ય લોકોના જીવન સાથે કરવાથી કામ પ્રત્યે નકારાત્મકતાની લાગણી થઈ શકે છે. તમે જે કામ કરી રહ્યા...

ગોવિંદનગરમાં મંદિરમાંથી 8 દાનપેટીઓ તોડી રોકડની ચોરી

  રાજકોટ જિલ્લાના ગોંડલમાં તસ્કરોએ રાજાશાહી વખતના જૂના મંદિરમાંથી સોનાના આભૂષણો ચોરી ગયાની ઘટના બાદ શહેરમાં કોઠારિયા રોડ પર...

રાજ્યના 9.44 લાખ પેન્શનર્સ-કર્મચારી માટે ખુશખબર

  હાલ ગુજરાત સરકાર ફટાફટ નિર્ણયો કરવા લાગી છે. 3 જુલાઈ, 2024ના રોજ 24,700 શિક્ષકોની ભરતીનો નિર્ણય કર્યા બાદ હવે સરકારી કર્મચારીઓ માટે...

જગન્નાથ મંદિરના મહાપ્રસાદના રોચક તથ્યો

  જગન્નાથ પુરી મંદિર, જે ભારતના ચાર ધામમાંનું એક છે, તે તેની ધાર્મિક માન્યતાઓ અને સાંસ્કૃતિક વારસા માટે પ્રખ્યાત છે. વાસ્તવમાં,...

રાશિફળ : ૦૫/૦૭/૨૦૨૪

  મેષ માનસિક પરેશાની પેદા કરતી બાબતોથી પોતાને દૂર રાખવાનો પ્રયાસ કરવાથી અમુક અંશે રાહત મળી શકે છે. પરંતુ તમારા માટે...

રાજકોટના જમીન-મકાનના ધંધાર્થીની જસદણના પારેવળા ગામની 14 વિઘા જમીન પર ભાગીયાનો 16 વર્ષથી કબ્જો

  રાજકોટના જમીન-મકાનના ધંધાર્થીની જસદણના પારેવળા ગામની 14 વિઘા જમીન પર તે જમીન ભાગથી વાવતા ગામના જ ભાગિયાએ 16 વર્ષથી પચાવી પાડી...

HCમાં સત્ય શોધક કમિટીનો રિપોર્ટ રજૂ થયા પહેલાં કાર્યવાહી

  રાજકોટ TRP ગેમઝોનમાં આગ લાગવા મામલે રાજકોટ શહેરના બે પોલીસ-ઇન્સ્પેક્ટર વી.આર.પટેલ અને એન.આઈ.રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ...

રાશિફળ : ૦૪/૦૭/૨૦૨૪

  મેષ ACE OF WANDS વિચારોની નકારાત્મકતાના કારણે સ્વભાવમાં આળસ પણ વધતી જોવા મળશે જેના કારણે દરેક પ્રયત્નો પર રોક લાગી શકે છે. અથવા...

ગંદકી ફેલાવતી 8 દુકાનને સીલ લગાવતી મનપા

  રાજકોટ મહાનગરપાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણમાં સારા ગુણ મેળવવા માટે હવે આકરી કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે ગંદકી કરતા...