Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

અયોધ્યા રામ મંદિરમાં 25 વધુ પ્રતિમાઓ સ્થાપિત કરાશે

  અયોધ્યાના રામલલ્લા મંદિરમાં વધુ 25 પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવશે. તેમાં શ્રીરામ દરબાર, સપ્તર્ષિ, શેષાવતાર અને અન્ય કેટલાક...

ગ્લોબલ વોર્મિંગની અસર

  એક બાજુ દેશમાં ચોમાસાનો વરસાદ વરસી રહ્યો છે ને બીજી બાજુ ઉનાળામાં પણ ઠંડકની અનુભૂતિ કરાવતી કાશ્મીર ખીણ અત્યારે તપી રહી છે....

અડવાણીની 7 દિવસમાં બીજી વખત તબિયત લથડી

  ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ડૉ.વિનીત સૂરીની દેખરેખ હેઠળ રાત્રે 9 વાગ્યે અપોલો હોસ્પિટલમાં દાખલ...

ઇન્ટેલિજન્સમાં નોકરી કરી, પછી બાબા બન્યા

  યુપીના હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં મહિલાઓ અને બાળકો ફસાઈ ગયાં હતાં. ટોળાંએ તેમને કચડી નાખ્યા....

જૂનમાં 10 ટકા ઓછો વરસાદ, 10 રાજ્યમાં હજુ પણ મેઘમહેર નહીં

  ચોમાસાનો પ્રથમ મહિનો જૂન હવે સમાપ્ત થયો એટલે કે ચોમાસાનો ચોથો ભાગ પસાર થયા પછી દેશમાં 10.9% વરસાદની ઘટ સર્જાઈ છે. સામાન્ય રીતે 165.3...

અમરનાથ યાત્રીઓને લઈ જઈ રહેલી કારનો અકસ્માત

  અમરનાથ યાત્રાનો બીજો દિવસ છે. જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી 6 હજાર 619 શ્રદ્ધાળુઓનો ત્રીજો સમૂહ રવિવારે રવાના થયો હતો. દરમિયાન...

યેદિયુરપ્પા વિરુદ્ધ ચાર્જશીટ

  કર્ણાટકના 81 વર્ષીય પૂર્વ સીએમ યેદિયુરપ્પા પર 2 ફેબ્રુઆરીએ બેંગલુરુના સંજયનગર સ્થિત તેમના રહેઠાણે 17 વર્ષીય યુવતીના...

રાષ્ટ્રપતિના સંબોધન સમયે મણિપુર પર નારા લાગ્યા

  (27 જૂન, 2024) સંસદ સત્રના ચોથા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંયુક્ત રીતે લોકસભા અને રાજ્યસભાને સંબોધન કર્યું. પોતાના 50...

50% ખેડૂતોનો પાક ખરાબ હવામાનને લીધે બરબાદ

  દેશના 50 ટકાથી વધુ નાના ખેડૂતો પર ખરાબ હવામાનની વિપરીત અસર પડી છે. ખરાબ હવામાનને કારણે તેમનો અડધાથી વધુ પાક બરબાદ થઈ ગયો છે....

અમરનાથ યાત્રા 28 જૂનથી

  જમ્મુ -કાશ્મીરમાં આ વર્ષે 28 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રાની શરૂઆત પહેલાં જમ્મુ બેઝ કેમ્પ અને તેની આસપાસ ત્રિસ્તરીય સુરક્ષા...

દેશનાં 12 રાજ્યોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની એન્ટ્રી

  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં દક્ષિણ ગુજરાત, મધ્યપ્રદેશના અમુક ભાગોમાં અને સમગ્ર છત્તીસગઢમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું...

રાહુલનો વાયનાડને ભાવનાત્મક પત્ર

  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળમાં તેમની લોકસભા સીટ વાયનાડના નામે એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે વાયનાડ સીટ છોડવા પાછળની...