કેદારનાથ દર્શન માટે પહોંચેલા સૌરાષ્ટ્રના શ્રધ્ધાળુઓ ફસાયા હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના પડધરી તાલુકાના દેપાળીયામાં...
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે 3થી 9 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર...
ફરજ રુકાવટ કરી પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરવાના ગુનામાં આમ આદમી પાર્ટીના નેતાઓ નિર્દોષ છુટકારો થયો છે. કોરોના મહામારી સમયે...
તા.22.07.2024ના રોજ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી પરિણિતા વૈશાલીબેન ચંદ્રેશભાઈ પારેખે પતિ ચંદ્રેશભાઈ વિનોદભાઈ પારેખ, સસરા...
વડોદરાના વાઘોડિયા તાલુકામાં વ્યારા ગામ પાસે દેવ નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન એક યુવક પાણીના વહેણમાં તણાઈ જતાં ડૂબવા લાગ્યો...
રાજકોટ જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન ખાતે અપહરણ અને હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે આ ઘટના બાદ...
ગોધરામાં ગણેશ ઉત્સવનું પાંચ દિવસનું ભવ્ય આયોજન થયા બાદ આજે, સોમવારે શહેરની 500થી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થયું છે. સવા 3...
રાજકોટ શહેરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. યુનિવર્સિટી રોડ ઉપર આવેલા જે.કે. ચોક કા રાજા ખાતે મહેલની...
રાજકોટના આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર કાર્ગો સર્વિસનો પ્રારંભ થયો છે. આ સુવિધા શરૂ થવાથી વેપારીઓ અને ઉદ્યોગકારોને...
હવામાન વિભાગે આગામી 7 દિવસ એટલે કે, 27 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને આજથી...
વિધાનસભાની ગત ચૂંટણી બાદ શહેરના રાજકારણમાં મોટો બદલાવ આવ્યો હતો અને પાર્ટીના જૂના જોગીઓને કોરાણે મૂકી દેવામાં આવ્યા હતા,...
પૂર્વ પીઆઇ ફર્નાન્ડિસની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે દુષ્કર્મ કેસમાં ધરપકડથી બચવા માટે કરવામાં આવેલ આગોતરા જામીન અરજી...