Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રાજ્યના ચાર જિલ્લામાં આંધી-વંટોળની શક્યતા

  હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતના વાતાવરણને લઈને આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના...

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 2 મહિનામાં 105 સિવિયર હાઇરિસ્ક સગર્ભાની ડિલિવરી કરાવાઇ

  રાજ્ય સરકાર દ્વારા સિવિયર હાઇરિસ્ક સગર્ભા માતાઓના મૃત્યુનો દર નીચો લાવવા ચાલુ નાણાકીય વર્ષથી ખાસ યોજના અમલી કરવામાં આવી છે...

પડધરીના હીદડ પાસેથી ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા 7 શખ્સ ઝડપાયા

  રાજકોટ જિલ્લાના પડધરી નજીક હીદડ ગામની સીમમાં આવેલી વાડીમાં ટેન્કરોમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ચાલતું હોવાની માહિતીને આધારે...

વડોદરાના એજન્ટે ઓડિશાના યુવકને વિયેતનામમાં નોકરીને બહાને કંબોડિયા મોકલ્યો!

  ચાઇનિઝ ભેજાબાજોએ ભારતીયોને જ ભારતને ઠગવા તૈયાર કર્યા છે. ઓડિશાના દિનબંધું સાહુને કંબોડિયામાં ગોંધી રાખી તેને ઠગાઈમાં...

રાજકોટ એરપોર્ટ ફાયરબ્રિગેડના કર્મચારીની દીવ બદલી

  એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની પશ્ચિમ ક્ષેત્ર કચેરી દ્વારા ફાયરબ્રિગેડના 30 અધિકારી, કર્મચારીઓની બદલી કરી છે. જેમાં લાંબા...

કુવાડવા નજીક બંધ ટ્રક પાછળ રિક્ષા ઘૂસી જતાં ચાલકનું મોત

  રાજકોટના કુવાડવાગામ પાસેના તરઘડિયા ગામે રહેતા શૈલેષ સુરાભાઇ કરમટા (ઉ.વ.20)તેની રિક્ષા લઇને જતો હતો ત્યારે બેડી ચોકડી પાસે બંધ...

મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ વચ્ચે થયેલી બેઠકમાં નિર્ણય લેવાયો

  તક્ષશિલા, મોરબી પુલ, હરણી તળાવ અને રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં બનેલી આકસ્મિક ઘટનાઓમાં થયેલી મોટી જાનહાનિના બનાવોને જોતાં...

રાજકોટ ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી, વેરીફિકેશનમાં વહીવટી તંત્રને મદદ કરશે

  ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સે તંત્રને સહયોગ આપવાની તૈયારી બતાવી છે અને કહ્યું છે કે, જો તંત્ર પાસે...

રથયાત્રાના રૂટ પરના સંવેદનશીલ દરિયાપુર, કાલુપુર, શાહપુર, કારંજમાં પહેલી વખત કાયમી ધોરણે 1500 CCTV લગાવાશે

  રથયાત્રાના રૂટ પર આવતા દરિયાપુર, શાહપુર, કાલુપુર, જમાલપુર તેમજ કારંજ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પ્રથમ વખત કાયમી ધોરણે 1500...

રાજકોટની દુર્ઘટના બાદ 100થી વધુ ગેમ ઝોન બંધ કરાવાયા

  રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ રવિવારે રાજ્યભરમાં ચાલતા તમામ ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું....

વિરવામાં માવતરના ઘેર પરિણીતાનો આપઘાત

  રાજકોટ જિલ્લાના લોધિકા નજીક વિરવા ગામે માવતરના ઘેર આવેલા મૂળ ભાવનગરના ધર્મિષ્ઠાબા કુલદીપસિંહ સરવૈયાએ ગળાફાંસો ખાઇ લેતા...

રામેશ્વર ચોક પાસે વૃદ્ધાના ગળામાંથી રૂ.2.33 લાખના ચેઇનની ચીલઝડપ

  શહેરમાં રૈયારોડ પરના રામેશ્વર ચોક પાસે પગપાળા જતા વૃદ્ધાને ધક્કો મારી પછાડી દઇ તેના ગળામાંથી રૂ.2.33 લાખની કિંમતનો સોનાના...