Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

કેદારનાથ યાત્રાએ ગયેલા સૌરાષ્ટ્રના 47 પ્રવાસીઓ મુશ્કેલીમાં મૂકાયા

  કેદારનાથ દર્શન માટે પહોંચેલા સૌરાષ્ટ્રના શ્રધ્ધાળુઓ ફસાયા હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના પડધરી તાલુકાના દેપાળીયામાં...

અમદાવાદ-વડોદરામાં ધોધમાર વરસાદ સાથે 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો

  હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે 3થી 9 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર...

રાજકોટ પોલીસ કર્મીની ફરજ રુકાવટ કેસમાં AAPના નેતાઓ નિર્દોષ

  ફરજ રુકાવટ કરી પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરવાના ગુનામાં આમ આદમી પાર્ટીના નેતાઓ નિર્દોષ છુટકારો થયો છે. કોરોના મહામારી સમયે...

કેન્સર હોસ્પિટલના મહિલા કર્મીએ પતિ સામે કરેલ ભરણપોષણની અરજી કોર્ટે ફગાવી

  તા.22.07.2024ના રોજ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી પરિણિતા વૈશાલીબેન ચંદ્રેશભાઈ પારેખે પતિ ચંદ્રેશભાઈ વિનોદભાઈ પારેખ, સસરા...

વડોદરા દેવ નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલ યુવક પાણીમાં તરફડાતો મારતો હતો

  વડોદરાના વાઘોડિયા તાલુકામાં વ્યારા ગામ પાસે દેવ નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન એક યુવક પાણીના વહેણમાં તણાઈ જતાં ડૂબવા લાગ્યો...

જસદણમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો

  રાજકોટ જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન ખાતે અપહરણ અને હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે આ ઘટના બાદ...

ગોધરામાં 3 કિમી લાંબી ગણપતિ વિસર્જન યાત્રા પૂર્ણ

  ગોધરામાં ગણેશ ઉત્સવનું પાંચ દિવસનું ભવ્ય આયોજન થયા બાદ આજે, સોમવારે શહેરની 500થી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થયું છે. સવા 3...

જે.કે. ચોક કા રાજાની સફેદ ઉંદર કરે છે પ્રદક્ષિણા

  રાજકોટ શહેરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. યુનિવર્સિટી રોડ ઉપર આવેલા જે.કે. ચોક કા રાજા ખાતે મહેલની...

રાજકોટ એરપોર્ટ પર કાર્ગો સર્વિસ શરૂ, હાલ માત્ર ડોમેસ્ટિકમાં જ મોકલી શકાશે

  રાજકોટના આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર કાર્ગો સર્વિસનો પ્રારંભ થયો છે. આ સુવિધા શરૂ થવાથી વેપારીઓ અને ઉદ્યોગકારોને...

નર્મદા ડેમ છલકાવાથી 3 મીટર દૂર, કાલે 5 દરવાજા ખોલાશે

  હવામાન વિભાગે આગામી 7 દિવસ એટલે કે, 27 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને આજથી...

ભાજપ હાઇકમાન્ડે આપ્યો આદેશ, પૂર્વ મંત્રી રૈયાણીની સક્રિય રાજકારણમાં ફરી એન્ટ્રી!

  વિધાનસભાની ગત ચૂંટણી બાદ શહેરના રાજકારણમાં મોટો બદલાવ આવ્યો હતો અને પાર્ટીના જૂના જોગીઓને કોરાણે મૂકી દેવામાં આવ્યા હતા,...

પૂર્વ પીઆઇ ફર્નાન્ડિસની દુષ્કર્મ કેસમાં જામીન અરજી રદ

  પૂર્વ પીઆઇ ફર્નાન્ડિસની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે દુષ્કર્મ કેસમાં ધરપકડથી બચવા માટે કરવામાં આવેલ આગોતરા જામીન અરજી...