Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર 15 કિમીનો ટ્રાફિકજામ

  વડોદરા શહેર નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા જામ્બુવાબ્રિજ પર ફરી એકવાર 15 કિ.મી. લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. એના કારણે...

રાશિફળ : ૦૫/૦૯/૨૦૨૫

  મેષ Eight of cups આજનો દિવસ આત્મનિરીક્ષણ અને દૂર જવાની લાગણીઓથી ભરેલો હોઈ શકે છે. લોકો તમારા મૌન અથવા પરિવારમાં અંતરને ગેરસમજ...

શહેરમાં હેલ્મેટ કાયદો ફરજીયાત ન કરવા પૂર્વ મંત્રીની ભલામણ

  રાજકોટ શહેર પોલીસ દ્વારા આગામી 8 સપ્ટેમ્બરથી શહેરમાં હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવવાની છે. 8 સપ્ટેમ્બરથી દરેક ટુ-વ્હીલર ચાલકો...

કેદારનાથ યાત્રાએ ગયેલા સૌરાષ્ટ્રના 47 પ્રવાસીઓ મુશ્કેલીમાં મૂકાયા

  કેદારનાથ દર્શન માટે પહોંચેલા સૌરાષ્ટ્રના શ્રધ્ધાળુઓ ફસાયા હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના પડધરી તાલુકાના દેપાળીયામાં...

અમદાવાદ-વડોદરામાં ધોધમાર વરસાદ સાથે 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો

  હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે 3થી 9 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર...

રાશિફળ : ૦૪/૦૯/૨૦૨૫

  મેષ Three of Pentacals આજે, પરિવારનો સહયોગ અને સામૂહિક પ્રયાસો સુખદ વાતાવરણ બનાવશે. મહત્વપૂર્ણ નિર્ણયો લેવા સરળ રહેશે. બાળકોના...

રાજકોટ પોલીસ કર્મીની ફરજ રુકાવટ કેસમાં AAPના નેતાઓ નિર્દોષ

  ફરજ રુકાવટ કરી પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરવાના ગુનામાં આમ આદમી પાર્ટીના નેતાઓ નિર્દોષ છુટકારો થયો છે. કોરોના મહામારી સમયે...

કેન્સર હોસ્પિટલના મહિલા કર્મીએ પતિ સામે કરેલ ભરણપોષણની અરજી કોર્ટે ફગાવી

  તા.22.07.2024ના રોજ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી પરિણિતા વૈશાલીબેન ચંદ્રેશભાઈ પારેખે પતિ ચંદ્રેશભાઈ વિનોદભાઈ પારેખ, સસરા...

વડોદરા દેવ નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલ યુવક પાણીમાં તરફડાતો મારતો હતો

  વડોદરાના વાઘોડિયા તાલુકામાં વ્યારા ગામ પાસે દેવ નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન એક યુવક પાણીના વહેણમાં તણાઈ જતાં ડૂબવા લાગ્યો...

રાશિફળ : ૦૩/૦૯/૨૦૨૫

  મેષ queen of cups સંવેદનશીલતા, કરુણા અને ભાવનાત્મક ઊંડાણ આવશે. આ સમયે તમે પરિવાર પ્રત્યે વધુ જવાબદાર અનુભવશો અને બાળકોની પ્રગતિ...

જસદણમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો

  રાજકોટ જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન ખાતે અપહરણ અને હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે આ ઘટના બાદ...

ગોધરામાં 3 કિમી લાંબી ગણપતિ વિસર્જન યાત્રા પૂર્ણ

  ગોધરામાં ગણેશ ઉત્સવનું પાંચ દિવસનું ભવ્ય આયોજન થયા બાદ આજે, સોમવારે શહેરની 500થી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થયું છે. સવા 3...