Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રાજકોટમાં RTOએ ઓવરલોડ સહિત 1546 કેસમાં રૂ. 61.36 લાખ દંડ વસૂલ્યો

  રાજકોટ આરટીઓએ છેલ્લા એક માસમાં ઓવરલોડ વાહનો, પરમિટ વિનાના વાહનો સહિત જુદા જુદા નિયમભંગના કુલ 1546 કેસમાં 61.36 લાખનો દંડ વસૂલ્યો...

રાશિફળ : ૧૭/૦૭/૨૦૨૩

  મેષ પોઝિટિવઃ- કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા યોગ્ય આયોજન કરો, જેનાથી કોઈપણ મુશ્કેલીમાંથી બચી શકશો. બાળકો સંબંધિત કોઈપણ...

રાજકોટમાં આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક

  રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક 15મીએ મળનારી છે. આ બેઠકમાં 11 દરખાસ્ત છે તેમાંથી 7 દરખાસ્ત મનપાના કર્મચારીઓને...

ફેક્ટરીનો મેનેજર કારખાના માલિકના પરિવારના રૂ.2.65 લાખ હજમ કરી ગયો

  શહેરના ગોંડલ રોડ પર ઉદ્યોગનગર કોલોનીમાં આવેલી ફેક્ટરીમાં મેનેજર તરીકે કામ કરતા શખ્સે બારોબાર પોતાનું કારખાનું શરૂ કરી...

રાશિફળ : ૧૫/૦૭/૨૦૨૩

  મેષ પોઝિટિવઃ- દિવસની શરૂઆત સુખદ રહેશે અને તમે દિવસભર ચિંતામુક્ત અનુભવ કરશો. નાણાકીય યોજનાઓ સંબંધિત પ્રવૃત્તિઓ પર તમારું...

રાજકોટના ગોંડલ રોડ પરના અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું

  રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં માર્ગ અકસ્માતની 3...

રાજકોટના લોકમેળામાં રાઈડ-સ્ટોલ માટે 228 ફોર્મ જ આવ્યા

  રાજકોટના પ્રખ્યાત લોકમેળા રસરંગ માટે જિલ્લા વહીવટી તંત્ર તૈયારીમાં લાગી ગયું છે. પ્રથમ તબક્કે મેળામાં સ્ટોલ અને રાઈડ માટે 355...

રાશિફળ : ૧૪/૦૭/૨૦૨૩

  મેષ પોઝિટિવઃ- આજનો દિવસ તમને કોઈ મોટો ફાયદો કરાવવાનો છે. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત લાભદાયી રહેશે. ઘર અને...

મગફળીનો ભાવ બીજા દિવસે રૂ.1700ની સપાટી પર

  ખાદ્યતેલના ભાવ ઉંચા રહેતા સીંગદાણા અને મગફળીના પણ ઉંચા ભાવ બોલાઇ રહ્યા છે. મંગળવારે યાર્ડમાં મગફળીનો ભાવ રૂ.1700ની ઉપર પહોંચ્યો...

શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે શનિ પ્રદોષમાં શિવ પૂજા કરવાથી સમસ્યાઓનું થાય છે નિરાકરણ

 વર્ષે અષાઢ મહિનામાં શનિ પ્રદોષ શનિવાર આવી રહ્યો છે. આ મહિનામાં શનિ દોષમાંથી મુક્તિ મેળવવા માટે શનિ પ્રદોષનો આ ખાસ યોગ ખૂબ જ ખાસ...

રાશિફળ : ૧૩/૦૭/૨૦૨૩

મેષ પોઝિટિવઃ- આજનો દિવસ મિશ્રિત રહેશે. વ્યસ્તતા છતાં પરિવાર અને સંબંધીઓ માટે ઘર સમય પણ કાઢશે. તમારી કોઈપણ યોજનાને અમલમાં...

આધેડનું ઊલટી બાદ મોત, મારામારીથી મૃત્યુ થયાનો આક્ષેપ

  શહેરની ભાગોળે કાલાવડ રોડ પર કણકોટ નજીક રહેતા આધેડનું ઊલટી થયા બાદ બેભાન હાલતમાં મૃત્યુ થયું હતું. ત્રણ દિવસ પૂર્વે થયેલી...