Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રાજકોટમાં નશો કરવાના મુદ્દે પત્ની સાથે ઝઘડો થતાં યુવકનો આપઘાત

  ગોંડલ રોડ પરના આંબેડકરનગરમાં રહેતા નનકા શિરડીભાઇ સરોજે (ઉ.વ.35) ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી...

યુનિવર્સિટી હવે કોલેજો પાસે 18% GST વસૂલશે

  ગુજરાતમાં GST (ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ) વર્ષ 2017થી લાગુ કરવામાં આવ્યો પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને છ વર્ષ બાદ હવે એટલે કે વર્ષ...

રાશિફળ : ૩૦/૦૫/૨૦૨૩

  મેષ પોઝિટિવઃ- છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અવ્યવસ્થિત દિનચર્યામાંથી આયોજિત કાર્ય પૂર્ણ કરવામાં થોડી રાહત અને સહયોગ...

પહેલા સેશનનું જી.એસ.નું પેપર અઘરું, ગણિત-રિઝનિંગનું પેપર ટફ ટુ મીડિયમ રહ્યું

UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા રવિવારે રાજકોટના 14 જેટલાં કેન્દ્રોમાં યુપીએસસીની પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવી હતી. આ...

હરિયાણાના શખ્સની રાજકોટના ધંધાર્થી સાથે રૂ.2 લાખની ઠગાઇ

  શહેરના પ્લાયવૂડના વેપારીએ હરિયાણાના શખ્સને પ્લાયવૂડનો ઓર્ડર આપ્યા બાદ રાજકોટથી રૂ.2 લાખ આંગડિયા પેઢી મારફત મોકલી દીધા હોવા...

રાજકોટમાં મારી દીકરીને માતાજી આવે છે કહી સાસુ તેની વહુને ત્રાસ આપતા

  શહેરના ભગવતીપરા વિસ્તારમાં માતા પિતા સાથે રહેતી અને મહારાષ્ટ્રમાં સાસરું ધરાવતી યુવતીએ ત્રાસ આપનાર સાસરિયા સામે ફરિયાદ...

મન અને ઈન્દ્રિયોની ગુલામીથી બચો

  આપણે તાત્કાલિક સંતોષ (ઈન્સટન્ટ ખુશી)ના યુગમાં રહીએ છીએ. ઈન્સટન્ટ કોફી, બે મિનિટ નૂડલ્સ, ફિલ્મો એક ક્લિકના અંતરે વગેરે. FOMO (ફિયર...

રાશિફળ : ૨૯/૦૫/૨૦૨૩

  મેષ પોઝિટિવઃ- તમારી ખામીઓને સ્વીકારીને અને તમારામાં સુધારો કરીને પ્રવૃત્તિઓને વધુ વ્યવસ્થિત રીતે ફોર્મેટ કરી શકશે,...

રાજકોટમાં વેપારી પાસેથી 19.18 લાખની 27 કિલો ચાંદી મેળવી કારીગર ફરાર

  શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં પેઢી ધરાવતા ચાંદીના વેપારી પાસેથી ઘરેણાં બનાવવા ચાંદી લઇ ગયા બાદ દાગીના નહીં બનાવી આપી કારીગરે...

રાજકોટમાં ઘરમાં ઘૂસી બે શખ્સે મહિલાની છેડતી કરી

  શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી મહિલાના ઘરમાં ઘૂસી બે શખ્સે મહિલાની છેડતી કરતા દેકારો મચી ગયો હતો. બે પૈકીના એક શખ્સે...

રાજકોટમાં કપાસિયાના નામે પામોલીન તેલ વેચવાનું કૌભાંડ

  રાજકોટ શહેરમાં નફાખોરી માટે ભેળસેળ અને હલકી ગુણવત્તાની વસ્તુઓ વધુ પૈસા લઈને વેચવાની વૃત્તિ અમુક તત્ત્વોમાંથી જતી જ નથી. ફરી...

ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવવા માટે ભગીરથે તપ કરીને ભગવાન શિવજીને પ્રસન્ન કર્યા

મંગળવાર, 30 મેએ ગંગા દશેરા છે, જે ગંગા નદીની પૂજાને સમર્પિત તહેવાર છે. ગંગા એક દૈવી નદી છે, એટલે તે સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી છે....