Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

બોર્ડે નિયમ બદલ્યો!

  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ ધોરણ 10માં નાપાસ થયેલા કુલ વિદ્યાર્થીઓ પૈકી 10% વિદ્યાર્થીઓને...

28 નવેમ્બરે વિવાહ પંચમી

  માગશર મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિએ વિવાહ પંચમી પર્વ છે. શાસ્ત્રો પ્રમાણે આ દિવસનું ખાસ મહત્ત્વ છે. વાલ્મીકિ રામાયણ પ્રમાણે...

રાશિફળ : ૨૫/૧૧/૨૦૨૨

  મેષઃ- પોઝિટિવઃ- આજે આર્થિક સ્થિતિ સારી રહેશે. છેલ્લાં થોડા સમયથી કોઇ કાર્ય માટે કરેલી મહેનત યોગ્ય લાભ આપશે. તમારા સિદ્ધાંતો...

રાજકોટમાં પશ્ચિમ બેઠકના ઉમેદવાર ડો. શાહના સમર્થનમાં વીરાંગના રેલી યોજાઈ

  રાજકોટ પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર ડો.દર્શિતા શાહ દ્વારા આજે શહેરમાં વીરાંગના રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં...

રાજકોટમાં ચૂંટણીલક્ષી તાલીમ સાથે મતદાન

  વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા પણ તમામ તૈયારીઓ પુરજોશમાં કરવામાં આવી રહી છે ખાસ...

કોઠારીયા ચોકડી પાસે બેકાબુ બાઇકે રોડ ક્રોસ કરતા પરિવારને અડફેટે લેતા માતા-પિતા ઘવાયા, 7 વર્ષીય બાળકનું મોત

રાજકોટ શહેરના ગોંડલ રોડ અને કોઠારીયા ચોકડી બાયપાસ રોડ પર ધૂમ બાઇક સવારે રોડ ક્રોસ કરતાં બાળક સહિત ત્રણ વ્યકિતને ઠોકરે લેતા બાળકનું...

રાજકોટમાં વેલનાથપરામાં નશાખોરની ધમાલ

  મોરબી રોડ પરના વેલનાથપરામાં રાત્રે નશાખોર શખ્સોએ ધમાલ કરી પથ્થરમારો કરતાં વિસ્તારમાં ફફડાટ ફેલાઇ ગયો...

પિતૃ પૂજાનું પર્વ

  લક્ષ્મી નારાયણ સંહિતા પ્રમાણે માગશર મહિનાના સુદ પક્ષની બીજ તિથિએ પિતૃઓની ઉત્પત્તિ થઈ હતી. નારદ પુરાણ પ્રમાણે આ તિથિએ...

રાશિફળ : ૨૪/૧૧/૨૦૨૨

  મેષઃ- પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીને કોઈપણ સમસ્યાનો ઉકેલ કરવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે...

ભાજપના સ્ટાર પ્રચારકોની ગુજરાતમાં જાહેરસભા

  ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યા છે. ત્યારે તમામ પક્ષો ચૂંટણી જીતવા એડિંચોટીનું જોર લગાવી રહી છે. દરેક...

દક્ષિણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરાએ કર્યો અનોખો પ્રચાર

  વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. દરેક રાજકીય પક્ષ પ્રચાર પ્રસારમાં મતદારોને રીઝવવા અવનવા પ્રયાસ કરે છે....

રાજકોટમાં સોની વેપારીઓનો 50% ધંધો ઠપ્પ

  વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરતાની સાથે જ રાજયમાં આચારસંહિત લાગુ કરી દેવામાં આવી છે. આ આચારસંહિતના કારણે...