Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રાજકોટ-દિલ્હીની સવારની ફ્લાઈટ 26 ઓક્ટોબરથી શરૂ થશે

  રાજકોટવાસીઓને દિવાળી ભેટ રૂપે એર ઇન્ડિયા દ્વારા દિલ્હીની સવારની ફ્લાઈટ શરૂ થવા જઈ રહી છે. આગામી 26 ઓક્ટોબર એટલે દિવાળી પછી...

રંગ ભીની રાધા.....ગીત પર ખૈલેયાઓની જમાવટ જામી

  રાજકોટમાં નવરાત્રીના ચોથા નોરતે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં પરંપરાગત પોશાકોમાં સજ્જ થઈને સૌ કોઈએ મન...

કિંજલ દવે અને કીર્તિદાન ગઢવીના સૂરે ખેલૈયાઓએ બૂમ પડાવી

  નવલી નવરાત્રિના ચોથા નોરતે એક્ટ્રેસ અને એક્ટરે ખેલૈયાઓને ઘેલા કર્યા હતા. ગાંધીનગરના સુઘડ ખાતે ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર અને...

રાશિફળ : ૨૬/૦૯/૨૦૨૫

  મેષ Ten of Pentacles આજનો દિવસ પારિવારિક મેળ-મિલાપથી ભરપૂર રહેશે. વડીલોની સલાહ કોઈ મહત્વપૂર્ણ નિર્ણયમાં કામ આવશે. બાળકોના અભ્યાસ...

સફાઈ કામદારોના પગારમાંથી 6000ની 'કટકી!

  રાજકોટ મનપા દ્વારા નિયુક્ત સફાઈ એજન્સી અને કોન્ટ્રાક્ટરો દ્વારા સફાઈ કામદારોના પગારમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે....

ક્ષત્રિય સમાજની બહેનોએ જીપમાં તલવાર રાસ રમ્યો

  નવરાત્રીના ત્રીજા નોરતે પણ રાજકોટના ગરબા ગ્રાઉન્ડમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે ખૈલેયાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને...

કિંજલ દવે અને જીગરદાન ગઢવીએ પોતાના અંદાજમાં ખેલૈયાઓને ડોલાવ્યા

  નવલી નવરાત્રિના ત્રીજા નોરતે ગરબા ગ્રાઉન્ડમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખેલૈયાઓ લાલ, પીળા સહિત વિવિધ રંગોના ટ્રેડિશનલ...

રાશિફળ : ૨૫/૦૯/૨૦૨૫

  મેષ KING OF WANDS આજનો દિવસ સુમેળ અને સંતુલન જાળવી રાખવાનો રહેશે. વડીલોની સલાહથી ગૂંચવાયેલા મામલાઓનું સમાધાન મળશે. આર્થિક...

સહિયર ક્લબમાં રાસની રમઝટ, ખૈલેયાઓ ગરબે ઘૂમ્યા

  રાજકોટમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી ચાલી રહી છે, ત્યારે બીજા નોરતે પણ ગરબા રસિકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરમાં આવેલી સહિયર...

વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલમાં વિદેશી ડેલિગેટ્સ ગરબૈ ઘૂમ્યા

  નવલી નવરાત્રિના બીજા નોરતે સમગ્ર રાજ્યમાં ખેલૈયાઓએ ધૂમ મચાવી હતી. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજટોક સહિતના શહેરોમાં ખેલૈયાઓ...

રાશિફળ : ૨૪/૦૯/૨૦૨૫

  મેષ Queen of Cups આજનો દિવસ કરુણાનો રહેશે. તમારો સહાનુભૂતિપૂર્ણ અભિગમ સુમેળભર્યું કુટુંબ વાતાવરણ બનાવશે. વૃદ્ધોની સંભાળ...

વિઠ્ઠલ રાદડિયા અને વલ્લભભાઈના રસ્તે જયેશ રાદડિયા

  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે છે. જેમાં સવારે તેમણે સુરતમાં ઈસ્કોન મંદિરનું...