Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

આંધ્રપ્રદેશમાં 20 વર્ષનું સૌથી વિનાશક પૂર, 2.75 લાખથી વધુ લોકો બેઘર થયા

  આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ગત સપ્તાહથી પડી રહેલા વરસાદને કારણે પૂરની સ્થિતિ વિકટ બની છે. ભારે વરસાદની સાથે-સાથે ડેમોમાંથી...

યુપીમાં માનવભક્ષી વરુઓનો આતંક, 10ને શિકાર બનાવ્યા

  ઉત્તરપ્રદેશના બહરાઈચમાં માનવભક્ષી વરુઓના કારણે 35 ગામડાંઓમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. વરુઓના આંતકથી યુપી સરકારે ‘ઓપરેશ...

અમેરિકન માર્કેટિંગ ફર્મ 404 મીડિયાનો અહેવાલ

  તમારો ફોન જ નહીં, તમારું ટીવી અને ઘરનું દરેક સ્માર્ટ ડિવાઇસ તમને સાંભળી તો શકે છે, સાથેસાથે તમારી વિચારસરણી, ઇચ્છાઓ અને...

રેલવે રૂ. 100માં યુનિક કાર્ડ આપશે

  રેલવેએ હૅલ્થકૅર નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. રેલવે પોતાના કર્મચારીઓ, તેમના આશ્રિતો અને પેન્શનર્સને યુનિક મેડિકલ...

યુપીમાં ફાંસો લગાવવા જઈ રહેલી યુવતીને AIએ બચાવી

  ઉત્તરપ્રદેશના લખનૌમાં મેટા એઆઈના એલર્ટને લીધે એક યુવતીનો જીવ બચ્યો. યુવતી ઈન્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરી ફાંસો લગાવવા જઈ...

જ્યારે બળાત્કાર જેવા કેસમાં તાત્કાલિક ન્યાય ન મળે ત્યારે લોકોનો વિશ્વાસ ઉઠી જાય છે : રાષ્ટ્રપતિ

  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે કહ્યું કે, પેન્ડિંગ કેસ અને બેકલોગ ન્યાયતંત્ર માટે મોટો પડકાર છે. જ્યારે બળાત્કાર જેવા...

બેફામ ટ્રેલર પુલ પરથી 20 ફૂટ નીચે ખાબક્યું

  દિલ્હી-અજમેર એક્સપ્રેસ કલવર્ટથી 20 ફૂટ નીચે સર્વિસ લાઇન પર પાણીના ટેન્કર પર ટ્રેલર પડ્યું. અકસ્માતમાં ટેન્કર ચાલકને ખભામાં...

શિવાજીની પ્રતિમા પડી જતાં શિંદે-ફડણવીસ-પવારે માફી માગી

  મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે (29 ઓગસ્ટ) સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની 8 મહિના જૂની પ્રતિમાના પતન...

JMMમાંથી ચંપાઈ સોરેનનું રાજીનામું!

  ઝારખંડના પૂર્વ સીએમ ચંપાઈ સોરેને બુધવારે મોડી સાંજે 28 ઓગસ્ટે ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું...

ન્યૂયોર્કમાં મોદીનો કાર્યક્રમ, સ્ટેડિયમની ક્ષમતા 15 હજાર, રજિસ્ટ્રેશન 24 હજાર

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસને લઇને ભારતવંશી લોકોમાં ઉત્સાહ છે. નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે ન્યૂયોર્કના નસાઉ...

ભારતીય બસ નેપાળમાં નદીમાં ખાબકી, 27નાં મોત

  નેપાળમાં ઉત્તરપ્રદેશની એક બસ નદીમાં ખાબકી છે. ગોરખપુરની આ બસમાં 40 મુસાફર હતા, જેમાંથી 27નાં મોત થયાં છે. બસ પોખરાથી કાઠમંડુ જઈ...

બ્રિજ ભૂષણ સામે જુબાની પહેલા કુસ્તીબાજોની સુરક્ષા હટાવી લેવાઈ

  ભારતીય રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીનો કેસ દાખલ કરનાર ત્રણ મહિલા...