Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

કર્ણાટકના મંત્રીએ કહ્યું- સાવરકર બીફ ખાતા હતા

  કર્ણાટકના આરોગ્યમંત્રી કે દિનેશ ગુંડુ રાવે બેંગલુરુમાં દાવો કર્યો કે સાવરકર માંસ ખાતા હતા અને તેઓ ગૌહત્યાના વિરોધમાં નહોતા....

જમ્મુ-કાશ્મીરની 40 બેઠકો પર મતદાન શરૂ

  જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના છેલ્લા અને ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. સાંજે 6 વાગ્યા...

આસામના CMએ હરિયાણામાં કહ્યું- દેશમાંથી એક-એક બાબરને ધક્કામારીને કાઢીશું

  હરિયાણા વિધાનસભા ચૂંટણી વચ્ચે આજે સોનીપત પહોંચેલા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું- કોંગ્રેસે દેશના ખૂણે...

ગુજરાત સરકાર વિરુદ્ધની ટિપ્પણી દૂર કરવાનો સુપ્રીમનો ઈનકાર

  ગુજરાત સરકારની એક અરજી સુપ્રીમકોર્ટે ફગાવી દીધી છે, તેમાં બિલ્કિસ બાનો કેસ સાથે જોડાયેલી સુનાવણી દરમિયાન રાજ્ય વિરુદ્ધ...

જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કાની 26 બેઠકો પર મતદાન શરૂ

  જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે 6 જિલ્લાની 26 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થયું છે. જેમાં 25.78 લાખ મતદારો...

56 ઇંચની છાતી ધરાવતા નરેન્દ્ર મોદી હવે પહેલાં જેવા રહ્યા નથી, લોકસભામાં સ્પષ્ટ દેખાય છે : રાહુલ

  વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આજે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. રાહુલે સુરનકોટમાં કહ્યું હતું કે PM મોદીનો...

UN મહાસભામાં PM મોદીનું સંબોધન

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79માં સત્રને સંબોધિત કર્યું. તેમણે 'સમિટ ઓફ ધ ફ્યુચર' કહ્યું,...

કેજરીવાલે કહ્યું- જો હું પ્રામાણિક લાગું તો વોટ આપજો; ભાગવતને પૂછ્યું- 75 વર્ષે મોદી માટે નિવૃત્તિ કેમ નથી?

  આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે (22 સપ્ટેમ્બર) દિલ્હીના જંતર-મંતર ખાતે જાહેર સભા યોજી હતી. તેમણે 2011માં અણ્ણા...

જમ્મુ-કાશ્મીરમાં 43% વધુ મહિલા ઉમેદવારો મેદાનમાં

  જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાન બાદ હવે 25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. જમ્મુ-કાશ્મીરમાં...

દાવો-ઈઝરાયલે 15 વર્ષ સુધી પેજર બ્લાસ્ટનું પ્લાનિંગ કર્યું હતું

  17 સપ્ટેમ્બરે લેબનોનમાં પેજરમાં વિસ્ફોટ થયા હતા. હિઝબુલ્લાએ આ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું હતું. હવે અમેરિકન ગુપ્તચર...

કોલકાતા રેપ-મર્ડર કેસ, 21 સપ્ટેમ્બરથી ડોક્ટરો ફરજ પર આવશે

  કોલકાતામાં 9 ઓગસ્ટના રોજ એક તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યાના વિરોધમાં 41 દિવસની હડતાળ બાદ જુનિયર ડૉક્ટરોએ કામ પર પાછા...

કેબિનેટે ચંદ્રયાન-4 મિશનને મંજૂરી આપી

  કેબિનેટે ચંદ્રયાન-4 મિશનને મંજૂરી આપી દીધી છે. આ મિશનનો ઉદ્દેશ્ય અવકાશયાનને ચંદ્ર પર ઉતારવાનો, નમૂનાઓ એકત્રિત કરવાનો અને તેને...