રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સૌથી મોટા વિરોધી એલેક્સી નવેલનીનું 16 ફેબ્રુઆરીએ જેલમાં અવસાન થયું હતું. આ પછી તેમની...
કાશ્મીરમાંથી કેન્દ્ર સરકારે કલમ 370 હટાવ્યા પછી પણ કાશ્મીરી પંડિતોનું ખીણમાં પાછા ફરવું મુશ્કેલ છે. 1989ના આતંકવાદી હુમલાને...
પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને તેમના પુત્ર સાંસદ નકુલનાથના ભાજપમાં જોડાવાની જોરદાર અટકળો ચાલી રહી છે. દરમિયાન, કમલનાથના...
હરિયાણા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ તેમના એક પણ સ્ટાર્ટઅપને સંભાળી શકતા નથી. આ લોકો દેશ પર...
ગુરુવારે ચંદીગઢમાં ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચેની ત્રીજી રાઉન્ડની વાતચીત પણ અનિર્ણિત રહી. જે રાત્રે 8 વાગ્યાથી...
પંજાબથી દિલ્હી જતા ખેડૂતોએ આજના વિરોધનો અંત લાવ્યો છે. ખેડૂત નેતા જગજીત દલ્લેવાલે કહ્યું કે કેન્દ્રએ એક પણ માગ સ્વીકારી નથી....
ખેડૂતોએ ફરી એકવાર સરકાર સામે મોરચો માંડ્યો છે. પંજાબ-હરિયાણા સહિત અનેક રાજ્યોના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી કરી...
પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણી માટે મતદાન સમાપ્ત થયાના 2 દિવસ પછી પણ સંપૂર્ણ પરિણામો આવ્યા નથી. અહીં કોઈ...
કતારે 8 પૂર્વ ભારતીય નેવી સૈનિકોને મુક્ત કર્યા છે. જેમાંથી સાત ભારત પરત ફર્યા છે. તેઓ જાસૂસીના આરોપમાં કતારમાં જેલની સજા કાપી...
યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પહેલીવાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને પશ્ચિમી મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યો છે. અમેરિકી...
ભાજપના એજન્ડામાં અયોધ્યા પછી હવે મથુરા ટોચ પર પહેશે. 1989માં શ્રીરામ જન્મભૂમિનો પ્રસ્તાવ લવાયો હતો, તેવી જ રીતે પક્ષની...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે દિલ્હીના ભારત મંડપમ ખાતે આધ્યાત્મિક ગુરુ શ્રીલ પ્રભુપાદની 150મી જન્મજયંતિ નિમિત્તે એક...