Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

વિરાટ કોહલી, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, સૂર્યકુમાર યાદવ સહિતના ખેલાડીઓએ પરસેવો પાડ્યો

  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી વન-ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ આવતીકાલે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાવાની છે....

USમાં ડેન્ટિસ્ટ પાસે 2000થી વધુ ટૂથપેસ્ટનું કલેક્શન!

  અમેરિકન ડેન્ટિસ્ટ હાલ ટૂથપેસ્ટના શોખને કારણે ચર્ચામાં છે. જ્યોર્જિયાના વાલ કોલ્પાકોવ ટૂથપેસ્ટ ટ્યૂબનું કલેક્શન કરી રહ્યા...

કાનપુરમાં આનંદ મહિન્દ્રા સહિત 13 સામે FIR

  કાનપુરમાં આનંદ મહિન્દ્રા સહિત 13 લોકો વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. સ્કોર્પિયોની એરબેગ ન ખુલવાને કારણે...

ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે લોકાર્પણ

  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર અને રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણી દ્વારા લિખિત...

છેલ્લા વર્લ્ડ કપ પછી ભારતે સૌથી વધુ વન-ડે મેચ જીતી

  ભારતમાં 5 ઓક્ટોબરથી 13મો વન-ડે વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. ICCની આ સૌથી મોટી ટુર્નામેન્ટમાં યજમાન ભારત સહિત 10 ટીમ ભાગ લઈ રહી...

વિદેશીઓને ભારતીય લગ્નો પસંદ પડી રહ્યાં છે!

  અમેરિકામાં રહેતી દીક્ષા મનોચાએ આ જુલાઈમાં જયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગનો પ્લાન કર્યો. મહેમાનોમાં બ્રાઝિલની એક યુવતી અને...

DGCAનો અકાસા એર કેસમાં દખલ નહીં

  ઉડ્ડયન નિયમનકાર DGCA એ અકાસા એરના 43 પાઇલટ્સે અચાનક નોકરી છોડી દેવાના મામલામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે. ડીજીસીએએ...

HDFC બેંકનું માર્કેટ કેપ 99,835 કરોડ ઘટ્યું

  ગયા અઠવાડિયે, માર્કેટ કેપની દૃષ્ટિએ દેશની ટોચની 10 કંપનીઓમાંથી 8ના મૂલ્યાંકનમાં રૂ. 2,28,690 કરોડનો ઘટાડો થયો છે. એચડીએફસી બેંક આમાં...

ઈન્દોરમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવ્યું

  ટીમ ઈન્ડિયાએ વનૃડે શ્રેણીની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 99 રને હરાવ્યું. આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી...

કાશ્મીરમાં બે વર્ષમાં 10 નવા પક્ષ બન્યા

  જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી ક્યારે યોજાશે તે અંગેની અનિશ્ચિતતા વચ્ચે પણ ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. આગામી લોકસભા અને વિધાનસભા...

જર્મન કંપની બાયર ક્રોપ સાયન્સનો સરવે

  દેશમાં નાના ખેડૂતો માટે ખાતર અને મજૂરીનો ઉચ્ચ ખર્ચ સૌથી મોટો પડકાર છે. એક સરવેમાં 55% ખેડૂતોએ કહ્યું કે મોંઘું ખાતર ત્રણ મોટા...

ભારત-કેનેડા વચ્ચેના વિવાદથી નિકાસને અસર નહીં: EEPC

  ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધો બગડવાથી દેશની નિકાસ પર કોઇ અસર નહીં થાય તેવું એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન...