Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

જેતપુર પંથકની તરુણીને ભગાડી દુષ્કર્મ આચરનારા બે વિધર્મીની ધરપકડ કરાઇ

  જેતપુર તાલુકાના ગામની તરુણીનું અમરેલીના બે મુસ્લિમ યુવાનએ અપહરણ કરી દુષ્કર્મ કર્યાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ...

સંકષ્ટી ચોથ, આ વ્રતમાં કૃષ્ણ પિંગાક્ષના રૂપમાં ગણેશની પૂજા કરવાની પરંપરા

  દર મહિને આવતી સંકષ્ટી ચતુર્થી પર ગણેશજીની વિશેષ પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જેનાથી તમામ પ્રકારની...

રાશિફળ : ૦૬/૦૬/૨૦૨૩

  મેષ પોઝિટિવઃ- દિવસ આનંદથી પસાર થશે. યુવાનો માટે કોઈ નોંધપાત્ર સિદ્ધિ મળવાની શક્યતા છે. જમીન સંબંધિત કોઈપણ પ્રવૃત્તિમાં...

છ વર્ષ પૂર્વેના હત્યાકેસમાં યુવાનને આજીવન કેદ

  શહેરના નવલનગર વિસ્તારમાં છ વર્ષ પૂર્વે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા કાનજી ઉર્ફે કાનો ઉર્ફે લાલો ડાયા ડાવેરા સામે કેસ...

કોમ્પલેક્સમાં ચાલતી જુગાર ક્લબમાંથી રૂ.7 લાખના મુદ્દામાલ સાથે 21 ઝડપાયા

  શહેરના ઉપલાકાંઠા વિસ્તારના દૂધસાગર રોડ પરના રબ્બાની કોમ્પ્લેક્સની દુકાનમાં ચાલતી જુગાર ક્લબ પર પોલીસે દરોડો પાડી જુગટું...

એક્સિસ બાદ નાગરિક બેંકમાં રૂ.500ની 29 નકલી નોટ મળી

  બે દિવસ પહેલા જ એક્સિસ બેંકમાં નાણા જમા કરાવવા આવેલા ધારક પાસેથી રૂ.500ના દરની 26 ચલણી નોટ નકલી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો....

રાજકોટ આજીડેમે ફરવા ગયેલા સાત મિત્રો નહાવા ડેમમાં પડ્યા, બે તરુણના ડૂબી જવાથી મોત

શહેરની ભાગોળે આજીડેમે ફરવા અને નહાવા ગયેલા જાગનાથ વિસ્તારના સાત નેપાળી તરૂણવયના મિત્રોમાંથી બે તરૂણનું ડૂબી જવાથી મૃત્યુ થયું...

સ્નાન અને દાનથી પૂર્વજો થાય છે તૃપ્ત

  આજે અને આવતીકાલે જેઠમાસની પૂર્ણિમા છે. સ્કંદ અને ભવિષ્ય પુરાણ અનુસાર આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ તહેવાર છે. આ દિવસે તીર્થ સ્નાન, દાન...

રાશિફળ : ૦૩/૦૬/૨૦૨૩

  મેષ પોઝિટિવઃ- આજે તમને થોડા સમયથી ચાલી રહેલી કોઈપણ સમસ્યામાંથી રાહત મળશે. કોઈપણ કામ પ્લાનિંગ સાથે કરો અને સકારાત્મક વિચાર...

રાજકોટમાં કિરણનગરમાં ફાંસો ખાઇ બેંકના સેલ્સ મેનેજરે આપઘાત કરી લીધો

  કોઠારિયા રોડ પરના કિરણનગરમાં બેંક કર્મચારીએ ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો. તેમજ બાંધકામ સાઇટ પર શ્રમિકે ફાંસો ખાઇ આપઘાત...

રાજકોટ સ્ટ્રેચરને ભગવો રંગ કરવા મામલે નિવેદન કરનાર ડોક્ટરને તબીબી અધિક્ષકની નોટિસ

  સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચરને ભગવો કલર કરીને ચોક્કસ લોકોને ખુશ રાખવાના હોસ્પિટલના સત્તાધીશોના પ્રયાસો ખુલ્લા પડી ગયા બાદ...

સંત કબીરની જન્મજયંતિ

  સંત કબીરની જન્મજયંતિ દર વર્ષે જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે કબીર જયંતિ 4 જૂને છે. કબીરદાસ સાથે જોડાયેલી...