Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રૈયામાં 20 ઝૂંપડાં, દેરી સહિતનાં દબાણો પર બુલડોઝર ફરી વળ્યું

  રાજકોટ મહાનગરપાલિકાએ ટી.પી. સ્કિમ હેઠળના રસ્તાઓ અને પ્લોટ પરથી દબાણ હટાવવા માટે ઝુંબેશ શરૂ કરીને અઠવાડિયામાં પાંચ દિવસ વન ડે...

રાશિફળ : ૦૬/૦૫/૨૦૨૩

  બૂત બનાવશે. તમારા કામ માટે તમારામાં ઉત્સાહ હોવો જોઈએ. યુવાનોને તેમની કારકિર્દી સંબંધિત કોઈપણ સિદ્ધિથી ખુશ થશે નેગેટિવઃ-...

ધોરાજીના મુક્તિધામમાં વીજ ભઠ્ઠીની મરામત કામગીરી શરૂ

  ધોરાજીમાં સ્મશાન ગૃહમાં મૃતદેહોની અંતિમ વિધીમાં લોકોને પડતી હાલાકી દૂર કરવા દિવ્ય ભાસ્કરે અહેવાલો પ્રસિધ્ધ કરતાં તંત્ર...

ભત્રીજાની હત્યા કરનારની બહેનના ઘરમાં ઘૂસી મકાન ખાલી કરવા ધમકી

  નવા થોરાળાના માથાભારે શખ્સે સાગરીતો સાથે મળી મકાન પચાવી પાડવાના ઇરાદે ઘરમાં ઘૂસી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો...

વૈશાખ પૂનમ ભગવાન વિષ્ણુની પૂજાનો તહેવાર

  આજે વૈશાખ માસની પૂનમ છે. આ દિવસને પીપળ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે પીપળની વિશેષ પૂજા શાસ્ત્રોમાં કરવામાં આવી...

રાશિફળ : ૦૫/૦૫/૨૦૨૩

  મેષ પોઝિટિવઃ- આ સમયે ગ્રહોનું સંક્રમણ સાનુકૂળ રહે. સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાવાની તક મળશે. લક્ષ્ય પર કેન્દ્રિત રહેવાથી...

મોબાઇલમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી રાખનાર આધેડ સામે ગુનો નોંધાયો

શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા આધેડના મોબાઇલમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી હોવાની ટીપલાઇન મોકલી સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરે તપાસના આદેશ...

રાજકોટમાં 14 લાખની સોનાની બૂટીઓ સાથે કારીગર નાસી છૂટ્યો

  મૂળ પ.બંગાળના અને હાલ રાજકોટના હાથીખાના મેઇન રોડ, શિવા મહારાજ-1 શેરીમાં રહીને સોની બજારમાં શિવ દુર્ગા જ્વેલર્સ નામની દુકાન...

જો મન અસ્થિર હોય અને પરિસ્થિતિ પર નિયંત્રણ ન હોય તો ધીરજ રાખો

  5 મે એ બુદ્ધ જયંતિ છે. બુદ્ધના વિચારો અને તેમની સાથે જોડાયેલી વાર્તાઓમાં છુપાયેલા જીવન વ્યવસ્થાપનના સૂત્રોને અપનાવવામાં આવે...

રાશિફળ : ૦૨/૦૫/૨૦૨૩

  મેષ પોઝિટિવઃ- ગ્રહોની સ્થિતિ સુખદ રહેશે, નજીકના લોકો સાથે લાભદાયી યોજનાઓની ચર્ચા થશે. તમારી મહેનત અને સમજણથી તમે જે...

પ્રેમિકા મળવા આવ્યાનું જોઇ જનાર યુવકને ગળામાં છરીનો ઘા ઝીંક્યો

  એંસીફૂટ રોડ પરના ખોડિયારનગરમાં રહેતા યુવક પર તેની બાજુની ઓરડીમાં રહેતા શખ્સે હુમલો કરી ગળા પર છરીનો ઘા ઝીંકી દીધો હતો....

રાજકોટથી મુંબઈ જવા હવે યાત્રિકોને રોજ 4 ફ્લાઈટ મળશે

  રાજકોટથી મુંબઈ જવા માટે હવે રાજકોટના યાત્રિકોને દરરોજ ચાર ફ્લાઈટ મળશે. તાજેતરમાં જ એર ઇન્ડિયા અને ઈન્ડિગોની સવારની નવી...