Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

સચિનમાં મહિને 15 ટકા વ્યાજ વસૂલી નાના ધંધાર્થીને રંજાડનાર 14 વ્યાજખોર પાંજરામાં

  સચિન જીઆઇડીસી પોલીસે 11 અને સચિન પોલીસે 3 મળી 14 વ્યાજખોરો સામે કાર્યવાહી કરી હતી. વ્યાજખોરો 10થી 15 ટકા વ્યાજ લેતા હતા. શહેરમાં...

ધોંસ વધતા ફેક એકાઉન્ટથી ચાઇનીઝ દોરીનું વેચાણ

  ઉતરાયણ આવતા પતંગના રસિયાઓમાં ચાઇનીઝ દોરીની વધુ ડિમાંડને પગલે વેપારીઓ માનવભક્ષી દોરી પર પ્રતિબંધ હોવા છતાં નું વેચાણ બંધ કરી...

રાજકોટમાં આજી ડેમ ચોકડી પાસેથી 11.11 ગ્રામ MD સાથે પેડલર પકડાયો

  રાજકોટ એસઓજીએ નવા વર્ષના પ્રારંભે જ સુરતના પેડલરને રૂ.1.11 લાખની કિંમતના મેફેડ્રોન સાથે પકડી પાડ્યો છે. આજી ડેમ ચોકડીથી આગળ...

9.5 ડીગ્રી સાથે પાટણ ઉ.ગુ.નું સૌથી ઠંડું શહેર

  ઉત્તર ગુજરાતમાં બુધવારે ડીસાને બાદ કરતાં 4 શહેરમાં ઠંડી 2 ડીગ્રી સુધી વધી હતી. પાટણનું 9.5 ડીગ્રી અને હિંમતનગરનું 10.7 ડીગ્રી...

રાજકોટમાં 16 જાન્યુઆરી સુધી 2 ટ્રેન રદ, 8 આંશિક રદ

  16 જાન્યુઆરી સુધી રેલવે વ્યવહાર ખોરવાશે, જેને કારણે 2 ટ્રેન રદ કરાઇ છે, અમુક મોડી પડશે. જ્યારે અમુક આંશિક રદ કરાઇ છે....

વાડીના પોલીસ જવાને રૂપિયા લઈને છોડ્યાની બૂટલેગરોની ક્લિપ વાયરલ

  31મી ડિસેમ્બરે રાત્રે વાડી પોલીસે પકડેલા બુટલેગરને 12 બિયર સાથે ઝડપ્યા બાદ 50 હજાર રૂપિયા લઈને તેને છોડી મૂક્યો હોવાનો આરોપ...

વેસુના વેપારીના થેલામાંથી 25 લાખના હીરા કાઢીને કાચના ટુકડા મૂકી બે ફરાર

  વેસુના વેપારીની ઓફિસમાં 25 લાખના હીરાના પેકેટ એક થેલામાં ચાલાકીથી બદલાવીને 2 ગઠિયાઓ કાચના ટુકડા પધરાવી પલાયન થતા ખટોદરા પોલીસ...

કચ્છને અડીને આવેલા પાકિસ્તાનના થરપારકરમાં વધતા જતા હિન્દુ આપઘાતના બનાવ

  કચ્છની સામેપાર પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિન્દુઓની સ્થિતિ દયનિય છે. ખાસ કરીને કચ્છ (ભારત)ની સરહદ પાસેના વિસ્તારોમાં...

સિરક્રીક-હરામી નાલામાં ‌BSF માટે કાયમી બંકરો બની રહ્યાં છે

  પ્રથમ વખત ભારતે ગુજરાતમાં ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સિરક્રીક અને હરામી...

રાજકોટમાં 31 ડિસેમ્બરની રાતે 50થી વધુ નશાખોરોને પોલીસે પકડી પાડ્યા

  રૈયા રોડ પર ઓફિસમાં દારૂની મહેફિલ માણતા ચાર શખ્સને તેમજ દારૂ પીને ટહેલવા નીકળેલા 35થી વધુ શખ્સને પોલીસે ઝડપી લીધા હતા....

પંચમહોત્સવ ફિક્કો - 300 ખુરશીની તોડફોડ

  પાવાગઢ વડાતળાવ ખાતે વહીવટી તંત્ર પંચમહોત્સવ કોરોના બે વર્ષ બાદ ઉજવ્યો હતો. 25થી 31મી ડીસેમ્બર સુધી પંચમહોત્સવની ઉજવણી કરવામાં...

પાણી વ્યવસ્થાપન મુદ્દે નવી નીતિ જરૂરી

  ગાંધીધામને હાલ ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્ક્ટચર લિમિટેડ દ્વારા 35 એમએલડી પાણી પુરવઠો રોજ ફાળવવામાં આવે છે. જેની સામે ઓલમોસ્ટ ડબલ...