Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

35 વર્ષના યુવકે પોતાના જીવનું બલિદાન આપી હજારો લોકોના જીવ બચાવ્યા

  સિક્કિમમાં તળાવ ફાટવાથી સર્જાયેલી તબાહી બાદ હવે આ વિસ્તારનાં દરેક બાળક અને વૃદ્ધોના હોઠ પર દાવા શેરિંગ તોંગ્દેન લેપ્ચાનું...

સેક્સ વર્કર્સ દ્વારા પ્રથમ વખત પોતાનાં પોસ્ટરો મારફતે દુર્ગા પંડાલનો પ્રચાર

  સમગ્ર પશ્ચિમ બંગાળમાં આશરે 1.30 લાખ સેક્સ વર્કર્સ છે. તે પૈકી 16 હજાર માત્ર કોલકાતાના સોનાગાચી રેડલાઇટ એરિયામાં રહે છે. 300 વર્ષ...

ભારતમાં ચીની સેનાની ઘૂસણખોરી પર HCમાં સુનાવણી

  ભારતમાં ચીની સેનાની ઘૂસણખોરીને લઈને દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારના ત્રણ મંત્રાલયોને નોટિસ પાઠવી છે. જેમાં ગૃહ મંત્રાલય,...

મણિપુરમાં યુવકને જીવતો સળગાવવાનો વીડિયો સામે આવ્યો

  મણિપુરમાં રવિવારે કુકી સમુદાયના એક યુવકને જીવતો સળગાવી દેવાનો વીડિયો સામે આવ્યો છે. ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફ્રન્ટ (ITLF)ના...

કુદરતી આફત બાદ સ્થાનિકોની કફોડી હાલત

  સિક્કિમમાં લાહોનાક સરોવર પર વાદળ ફાટવાના કારણે તિસ્તા નદીમાં આવેલા વિનાશક પૂરને કારણે સમગ્ર સિક્કિમમાં ભારે તબાહી મચી ગઈ...

સિક્કિમમાં પૂરથી ચુંગથાંગ શહેર તારાજ

  સિક્કિમમાં લહોનક સરોવર પર વાદળ ફાટતા તીસ્તા નદીમાં આવેલા પૂરે તબાહી મચાવી દીધી છે. આ દુર્ઘટના પછી 18 મૃતદેહ મળી ચૂક્યા છે. આ...

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં EDએ 10 કલાક દરોડા પાડ્યા

  આમ આદમી પાર્ટી( AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બુધવારે સવારે 7 વાગ્યે EDની ટીમ તેમના દિલ્હી સ્થિત...

આસામમાં આદિવાસી મુસ્લિમ જાતિનો સામાજિક-આર્થિક સ્થિતિનો સરવે કરાશે

  આસામની ભાજપ સરકારે મંગળવારે જણાવ્યું હતું કે રાજ્યના પાંચ મૂળ આદિવાસી મુસ્લિમ સમુદાયોની સામાજિક-આર્થિક સ્થિતિની સમીક્ષા...

હિમાચલમાં ક્રિપ્ટોમાં પોન્ઝી સ્કીમ શરૂ કરી રૂ. 200 કરોડથી વધુની છેતરપિંડી

  હિમાચલપ્રદેશમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે હજારો લોકો સાથે રૂ. 200 કરોડથી પણ વધુની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે....

જેલમાં ઇમરાન સાથે પાક. સેના સમાધાનના પ્રયાસમાં

  પાકિસ્તાની સેનાએ રાવલપિંડીની અદિયાલા જેલમાં રહેલા પૂર્વ પીએમ અને પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ પાર્ટીના અધ્યક્ષ ઇમરાન ખાનની...

કેરળ હાઈકોર્ટે બાળકીનું નામ રાખ્યું

  કેરળના કોચીમાં ત્રણ વર્ષની પુત્રીના નામને લઈને માતા-પિતા વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જ્યારે બંને નામ પર સહમત ન થઈ...

રામલલા રથમાં બેસીને અયોધ્યા ભ્રમણ કરશે

  રામલલા 22 જાન્યુઆરીએ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં બિરાજશે. અભિષેક વિધિ 16 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. અભિષેક...