દિલ્હી હાઈકોર્ટે મંગળવારે મુખ્યમંત્રી આતિશીને માનહાનિના કેસમાં નોટિસ ફટકારી છે. ભાજપના નેતા પ્રવીણ શંકરની અરજી પર સુનાવણી...
સુપ્રીમ કોર્ટે સોમવારે પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે માર્ગદર્શિકા જારી કરવાની માગ કરતી PILની સુનાવણી...
મહાકુંભનો 21મો દિવસ છે. બપોરે 2 વાગ્યા સુધીમાં 97 લાખ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું. 13 જાન્યુઆરીથી 34.57 કરોડથી વધુ લોકોએ સંગમમાં...
સુપ્રીમ કોર્ટે ગુજરાતના સોમનાથમાં ઉર્સને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. એક અરજીમાં ગીર સોમનાથ જિલ્લામાં તોડી પાડવામાં આવેલી...
AAPની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલને ગુરુવારે દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધી હતી. દિલ્હીમાં સ્વચ્છતા મુદ્દે માલીવાલ પૂર્વ...
મંગળવાર અને બુધવારની રાત્રે પ્રયાગરાજ મહાકુંભમાં સંગમ કિનારે થયેલી ભાગદોડમાં 35થી 40 લોકોના મોત થયા છે. જેમાં ગુજરાતના...
મંગળવાર-બુધવારની રાત્રે લગભગ 1.30 વાગ્યે પ્રયાગરાજના સંગમ કિનારે ભાગદોડ મચી ગઈ હતી. સ્વરૂપરાણી હોસ્પિટલમાં હાજર રિપોર્ટર...
આ વર્ષે ઉનાળાની ઋતુથી કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે. આ સાથે ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ સેવા પણ શરૂ થશે. જોકે તેની તારીખ...
રવિવારે પૂર્વ બીજેપી ધારાસભ્ય પ્રણવ સિંહ ચેમ્પિયનએ ઉત્તરાખંડના હરિદ્વારમાં ખાનપુર સીટથી અપક્ષ ધારાસભ્ય ઉમેશ કુમારની ઓફિસ...
બજેટ 2025 રજૂ થવામાં હવે થોડાંક જ દિવસો બાકી છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમન સંસદમાં 1 ફેબ્રુઆરી 2025ના રોજ સંસદમાં નાણાંકીય વર્ષ...
UP STFએ NHAI ટોલ પ્લાઝા પર ટેક્સ વસૂલાતમાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. STFની ટીમે બુધવારે સવારે 3.50 વાગ્યે મિર્ઝાપુરના અતરૈલા ટોલ...
જમ્મુના રાજૌરી જિલ્લાના બધાલ ગામમાં એક રહસ્યમય બીમારીને કારણે અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે. મંગળવારે પણ ગામના એજાઝ...