Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

માનહાનિ કેસમાં CM આતિશીને હાઇકોર્ટની નોટિસ

  દિલ્હી હાઈકોર્ટે મંગળવારે મુખ્યમંત્રી આતિશીને માનહાનિના કેસમાં નોટિસ ફટકારી છે. ભાજપના નેતા પ્રવીણ શંકરની અરજી પર સુનાવણી...

મહાકુંભ નાસભાગ પર સુનાવણી કરવાનો SCનો ઇનકાર

  સુપ્રીમ કોર્ટે સોમવારે પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે માર્ગદર્શિકા જારી કરવાની માગ કરતી PILની સુનાવણી...

મહાકુંભમાં વાહનોનો પ્રવેશ બંધ, VVIP પાસ રદ

  મહાકુંભનો 21મો દિવસ છે. બપોરે 2 વાગ્યા સુધીમાં 97 લાખ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું. 13 જાન્યુઆરીથી 34.57 કરોડથી વધુ લોકોએ સંગમમાં...

સોમનાથમાં નહીં થાય ઉર્સની ઉજવણી

  સુપ્રીમ કોર્ટે ગુજરાતના સોમનાથમાં ઉર્સને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. એક અરજીમાં ગીર સોમનાથ જિલ્લામાં તોડી પાડવામાં આવેલી...

સ્વાતિ માલીવાલે કેજરીવાલના ઘરની બહાર કચરો ફેંક્યો

  AAPની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલને ગુરુવારે દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધી હતી. દિલ્હીમાં સ્વચ્છતા મુદ્દે માલીવાલ પૂર્વ...

મહાકુંભ ભાગદોડમાં 1 ગુજરાતી સહિત 30નાં મોત

  મંગળવાર અને બુધવારની રાત્રે પ્રયાગરાજ મહાકુંભમાં સંગમ કિનારે થયેલી ભાગદોડમાં 35થી 40 લોકોના મોત થયા છે. જેમાં ગુજરાતના...

મહાકુંભમાં સંગમ ઘાટ પર ભાગદોડ, 14નાં મોત

  મંગળવાર-બુધવારની રાત્રે લગભગ 1.30 વાગ્યે પ્રયાગરાજના સંગમ કિનારે ભાગદોડ મચી ગઈ હતી. સ્વરૂપરાણી હોસ્પિટલમાં હાજર રિપોર્ટર...

કૈલાશ માનસરોવર યાત્રા 5 વર્ષ બાદ ફરી શરૂ થશે

  આ વર્ષે ઉનાળાની ઋતુથી કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે. આ સાથે ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ સેવા પણ શરૂ થશે. જોકે તેની તારીખ...

હરિદ્વારમાં નેતાઓ વચ્ચે તડાફડી

  રવિવારે પૂર્વ બીજેપી ધારાસભ્ય પ્રણવ સિંહ ચેમ્પિયનએ ઉત્તરાખંડના હરિદ્વારમાં ખાનપુર સીટથી અપક્ષ ધારાસભ્ય ઉમેશ કુમારની ઓફિસ...

નાણામંત્રી અધિકારીઓનું મોં મીઠું કરાવશે

  બજેટ 2025 રજૂ થવામાં હવે થોડાંક જ દિવસો બાકી છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમન સંસદમાં 1 ફેબ્રુઆરી 2025ના રોજ સંસદમાં નાણાંકીય વર્ષ...

ગુજરાત સહિત 12 રાજ્યોના 200 ટોલ નાકા પર કૌભાંડ

  UP STFએ NHAI ટોલ પ્લાઝા પર ટેક્સ વસૂલાતમાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. STFની ટીમે બુધવારે સવારે 3.50 વાગ્યે મિર્ઝાપુરના અતરૈલા ટોલ...

જમ્મુની રહસ્યમય બીમારી, વધુ એક વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ

  જમ્મુના રાજૌરી જિલ્લાના બધાલ ગામમાં એક રહસ્યમય બીમારીને કારણે અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે. મંગળવારે પણ ગામના એજાઝ...