વરિષ્ઠ નાગરિકોને રેલવેયાત્રા માટે મળતી રાહતો ફરી શરૂ કરવા માટે રેલવે સંસદીય સમિતિ દ્વારા રેલવે મંત્રાલયને ભલામણ કરાઇ છે....
શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ પૂનાવાલાને શુક્રવારે દિલ્હીની સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 10 દિવસ પહેલાં 4-5 લોકોએ...
કર્ણાટક અને મહારાષ્ટ્રની વચ્ચેનો વિવાદ આજે હિંસક થઈ ગયો છે. કર્ણાટકના બેલગામમાં કન્નડ સમૂહના 'કર્ણાટક રક્ષણા વેદિક'ના...
ઇર્શાદ હિન્દુસ્તાની, બેતુલ મધ્યપ્રદેશના બેતુલના માંડવી ગામમાં 6 વર્ષનો બાળક બોરવેલમાં પડી ગયો છે. માસુમ બાળક 35 ફૂટે ઊંડા...
મધ્યપ્રદેશના રતલામમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. એક અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. આ અકસ્માત રતલામથી અંદાજે 27 કિલોમીટર દૂર...
ઈસરોના પૂર્વ વિજ્ઞાની નમ્બી નારાયણનને 1994ના જાસૂસી કેસમાં ફસાવવાના કેસમાં સુપ્રીમકોર્ટે ગુજરાતના પૂર્વ ડીજીપી શ્રીકુમાર...
શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ અમીન પૂનાવાલાનો શુક્રવારે 'પોસ્ટ નાર્કો ટેસ્ટ ઇન્ટરવ્યુ' થયો હતો. જેમાં ફોરેન્સિક સાયન્સ...
નામિબિયામાંથી સપ્ટેમ્બરમાં 8 ચિત્તા લાવવામાં આવ્યા બાદ હવે ભારત વધુ 50 ચિત્તા લાવવા માટે તૈયાર છે. જેના ભાગરૂપે દક્ષિણ...
પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના મુખ્ય સૂત્રધાર ગોલ્ડી બરાડને અમેરિકાના કેલિફોર્નિયામાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો...
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પીઠાદરા પ્રાથમિક શાળાના રુમમાં બે પોલીસ જવાનો પાસ પરમીટ વગર કેફીપીણાનો નશો કરેલી...
બુધવારે પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનના સંગરુર સ્થિત નિવાસસ્થાન સામે પ્રદર્શન કરી રહેલા મજૂરો પર પોલીસે લાઠીચાર્જ કર્યો....
શહેરના છેવાડે આવેલા સિંધરોટ ગામના એક જાણીતા ફાર્મ હાઉસની પાછળ ખેતરમાં આવેલા ગોદામમાં એટીએસની ટીમે રાતના સમયે દરોડો કરી...