Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

75મા ગણતંત્ર દિવસની ઉજવણી

  દેશ આજે તેનો 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બીજી વખત રાજપથ પર તિરંગો ફરકાવશે. ફ્રાન્સના...

ફ્રાન્સના રાષ્ટ્રપતિએ જયપુરની ગલીઓમાં શોપિંગ કરી

  ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન 2 દિવસની સરકારી મુલાકાતે ભારત આવ્યા છે. મેક્રોન દિલ્હી જવાને બદલે પેરિસથી સીધા જયપુર...

અપક્ષ MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપશે

  આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્યપદેથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા...

કર્પૂરી ઠાકુરને મરણોત્તર ભારત રત્ન મળશે

  બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન (મરણોત્તર)થી સન્માનિત કરવામાં આવશે. તેઓ પછાત વર્ગોના હિતોની હિમાયત કરવા...

બંગાળ સુંદરવનમાં શાર્કના હુમલાથી અનેકનાં મોત

  સુંદરવન એ વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા છે. અહીં લોકોનું અસ્તિત્વ જંગલમાં મધ એકઠું કરવા અથવા નદીમાં માછલી તેમજ કરચલા પકડવા પર...

થરુરે કહ્યું, મોદી સરકારે સર્જેલી સમસ્યા છે; થરુર બીજી જ દુનિયામાં છે : સિંધિયા

  દિલ્હીમાં ધુમ્મસને કારણે ફ્લાઈટ્સમાં વિલંબ, દિલ્હી એરપોર્ટ પર અરાજકતા અને ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટમાં પેસેન્જર દ્વારા...

યમન નજીક વધુ એક જહાજ પર ડ્રોન હુમલો

  યમન નજીક અરબ સાગરમાં ફરી વધુ એક જહાજ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા બાદ જહાજમાં આગ લાગી હતી. જો કે બાદમાં આગ પર કાબૂ...

ભાજપ રાજ્યસભામાં યુવાઓને તક આપશે

  ભાજપ રાજ્યસભામાં વૃદ્ધ સાંસદોની સંખ્યા ઘટાડશે. તેમના સ્થાને એવા યુવા નેતાઓને ઉપલા ગૃહમાં મોકલાશે, જેમને સંસદીય રાજનીતિનો...

સરકાર 8મા વેતનપંચની રચના કરી શકે છે, વચગાળાના બજેટમાં સંકેતની શક્યતા

  કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ વચગાળાનું અંદાજપત્ર રજૂ કરશે. તેમાં બંધારણીય અંતરાયોને કારણે કોઈ મોટી...

શક્તિશાળી પાસપોર્ટમાં ભારત 80મા સ્થાન પર

  શક્તિશાળી પાસપોર્ટની શ્રેણીમાં પહેલા ક્રમાંકે 6 દેશ છે. આ યાદીમાં ભારતનું સ્થાન 80મું છે. પ્રથમ ક્રમાંકે આવનારા છ દેશોમાં...

ભાજપનું ‘અયોધ્યા ચલો’ અભિયાન, સવા ત્રણ કરોડથી વધુ કાર્યકરો પહોંચશે

  અયોધ્યામાં રામમંદિરના દાન માટે ભાજપ 26 જાન્યુઆરીથી 25 માર્ચ સુધી દરેક લોકસભા મતવિસ્તારમાંથી 9 થી 10 હજાર લોકોને અયોધ્યા મોકલશે. આ...

PAKએ કહ્યું- ભારત ફરી બાલાકોટ સ્ટ્રાઈક જેવો હુમલો ન કરે

  પાકિસ્તાનના કેરટેકર વડા પ્રધાન અનવર-ઉલ-હક કાકરે ભારતને ચેતવણી આપી છે. પાકિસ્તાની મીડિયા ધ ન્યૂઝ ઈન્ટરનેશનલ અનુસાર, કાકરે...