Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

શિવાજીની પ્રતિમા પડી જતાં શિંદે-ફડણવીસ-પવારે માફી માગી

  મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે (29 ઓગસ્ટ) સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની 8 મહિના જૂની પ્રતિમાના પતન...

JMMમાંથી ચંપાઈ સોરેનનું રાજીનામું!

  ઝારખંડના પૂર્વ સીએમ ચંપાઈ સોરેને બુધવારે મોડી સાંજે 28 ઓગસ્ટે ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું...

ન્યૂયોર્કમાં મોદીનો કાર્યક્રમ, સ્ટેડિયમની ક્ષમતા 15 હજાર, રજિસ્ટ્રેશન 24 હજાર

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસને લઇને ભારતવંશી લોકોમાં ઉત્સાહ છે. નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે ન્યૂયોર્કના નસાઉ...

બ્રિજ ભૂષણ સામે જુબાની પહેલા કુસ્તીબાજોની સુરક્ષા હટાવી લેવાઈ

  ભારતીય રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીનો કેસ દાખલ કરનાર ત્રણ મહિલા...

PM મોદી પોલેન્ડ પહોંચતા જ બાળકોને મળ્યા

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસની મુલાકાતે પોલેન્ડ પહોંચ્યા છે. પીએમ મોદી જ્યાં રોકાયા છે એ હોટલમાં ભારતીય સમુદાયના લોકોએ...

ભાજપે રાજ્યસભાના 9 ઉમેદવારોની યાદી જાહેર કરી

  ભાજપે મંગળવારે 20 ઓગસ્ટે રાજ્યસભા પેટાચૂંટણી માટે 9 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કિરણ...

ચંપઈ સોરેને કહ્યું- JMMમાં ​​મારું અપમાન થયું, ભાજપમાં જોડાવાની અટકળો થઈ તેજ

  ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ઝારખંડના પૂર્વ સીએમ ચંપઈ સોરેને સોશિયલ મીડિયા X પર લખ્યું કે 'JMMમાં મારું અપમાન થયું છે. મારા...

સંસદની સુરક્ષામાં ખામી!

  શુક્રવારે (16 ઓગસ્ટ)ના રોજ સંસદ ભવનની સુરક્ષામાં ભંગનો મામલો સામે આવ્યો હતો. બપોરે એક યુવક દિવાલ કૂદીને સંસદ સંકુલમાં...

સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી

  78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. ગુજરાતમાં આ વર્ષે રાજ્યકક્ષાની ઉજવણી ખેડાના નડિયાદમાં...

PM મોદીએ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી

  દેશ આજે 15મી ઓગસ્ટે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી વખત લાલ કિલ્લા પરથી તિરંગો...

પાકિસ્તાનના પૂર્વ ISI ચીફ સેનાની કસ્ટડીમાં

  પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના પૂર્વ ચીફ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદને સેનાએ કસ્ટડીમાં લઈ લીધા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફૈઝ...

કેન્દ્ર સરકારે બાંગ્લાદેશ સરહદની સ્થિતિ મુદ્દે ઉચ્ચ સ્તરીય સમિતિ રચી!

  કેન્દ્ર સરકારે બાંગ્લાદેશ સરહદ પરની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્તરીય સમિતિ રચી છે. ગૃહમંત્રી શાહે કહ્યું કે સમિતિ...