Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

ચાઇનીઝ ફિલસૂફ કન્ફ્યુશિયસના પાઠ

    ચીની ફિલોસોફર કન્ફ્યુશિયસ સાથે જોડાયેલી એવી ઘણી વાર્તાઓ છે, જેમાં સુખી જીવન માટેના સૂત્રો જણાવવામાં આવ્યા છે. જે લોકો આ...

રાશિફળ : ૩૦/૦૧/૨૦૨૪

  મેષ:THREE OF CUPSમાનસિક સ્થિતિમાં સુધારો થશે જેના કારણે દરેક બાબતમાં રસ વધતો જોવા મળશે. તમારે આજે કોઈ મોટો નિર્ણય લેવાથી બચવું...

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન એક્શનમાં

  સૌરાષ્ટ્રની U-23ની ક્રિકેટ ટીમ સી.કે.નાયડુ ક્રિકેટ ટૂર્નામેન્ટની મેચ રમવા ચંદીગઢ ગઈ હતી. મેચ જીતીને પરત ફરતી વખતે પાંચ ખેલાડીએ...

થેલેસેમિક યુવક-યુવતી પ્રભુતામાં પગલાં માંડશે

  લગ્નની સિઝનમાં રાજકોટમાં એક અનોખા લગ્ન જવા થઇ રહ્યા છે જેમાં થેલેસેમિક યુવક-યુવતી પ્રભુતામાં પગલાં માંડશે. લગ્નમંડપમાં...

રાશિફળ : ૨૯/૦૧/૨૦૨૪

  મેષ અંગત ભવિષ્ય સાથે જોડાયેલી બાબતો પર ધ્યાન આપવાથી પહેલા જેવો તણાવ નહીં રહે. કામ આગળ વધતું જોઈને તમે સકારાત્મક અનુભવ કરશો....

રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ

  દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં પણ ઠેર-ઠેર 26 જાન્યુઆરી નિમિતે ધ્વજવંદન કારવામાં...

જીવનમાં સંતુલન ખુબ જ જરૂરી, જો તમારે સુખ જોઈએ તો તમારે પૈસા કમાવવાની સાથે ભક્તિ પણ કરવી જોઈએ

  સંત કબીરદાસ સાથે જોડાયેલી એક પ્રેરણાદાયી કથા છે. કબીરદાસજી કપડાં બનાવવામની સાથે-સાથે ભક્તિ પણ કરતાં હતાં. તે આ બંને કામ એક...

રાશિફળ : ૨૭/૦૧/૨૦૨૪

  મેષ : TWO OF CUPSતમે અમુક હદ સુધી પરિસ્થિતિ સાથે સમાધાન કરીને વસ્તુઓને સ્વીકારવાનો પ્રયાસ કરશો. માનસિક ઉદાસીનતા રહેશે. પરંતુ...

આર્યનગરમાં આર્થિક ભીંસથી પ્રૌઢે ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

  શહેરમાં રોજિંદા બની ગયેલા આપઘાતના વધુ બે બનાવ પ્રકાશમાં આવ્યા છે. જેમાં પ્રૌઢે આર્થિક ભીંસથી અને વિધવાએ બીમારીથી કંટાળીને...

પતિ સહિતના સાસરિયાં સામે ફરિયાદ

  શહેરના રૈયા રોડ, શાંતિ નિકેતન એવન્યુમાં છેલ્લા નવ મહિનાથી પિયરમાં રહેતી શ્વેતા નામની પરિણીતાએ ટંકારા રહેતા પતિ મિરાજ...

28 બુકીના 24 કરોડના વ્યવહારો ખુલ્યા

  શહેરમાંથી બે દિવસ પહેલાં રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે મંગળવારે ભાંડાફોડ કરેલા મસમોટા ક્રિકેટ સટ્ટાની તપાસની તપાસમાં...

ભીષ્મ પિતામહની શિખામણ

  આ ઘટના મહાભારતના યુદ્ધ પછીની છે. યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું, પાંડવો જીતી ગયા હતા, તે સમયે ભીષ્મ પિતામહ તેમની છાવણીમાં બાણોની...