Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

બિપરજોય વાવાઝોડાના પગલે દ્વારકાધીશ મંદિર પર બે ધજા ચઢાવવામાં આવી

  ગુજરાતમાં ભયંકર બિપરજોય ચક્રવાતનું સંકટ ઉભું થયું છે. દરિયાકિનારે ભારે પવન સાથે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં...

રાજકોટમાં આંગડિયા પેઢીનો કર્મચારી રૂ.40 લાખની રોકડ સાથે ભાગી ગયો

  શહેરમાં છેતરપિંડીનો વધુ એક બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. પેડક રોડ, સીતારામ સોસાયટી-1માં રહેતા તખુજી બલદેવજી હડિયોલ નામના...

રાજકોટમાં તરુણીના પિતાની વિજયનગરમાં રહેતા યુવાન સામે ફરિયાદ

  રેલનગરમાં રહેતી 17 વર્ષની તરુણીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી લગ્નની લાલચ આપી ભગાડી ગયાનો બનાવ પોલીસમાં નોંધાયો છે.રેલનગર...

રાશિફળ : ૧૨/૦૬/૨૦૨૩

  મેષ પોઝિટિવઃ- ગ્રહોની સ્થિતિ તમને શુભ અવસર આપી રહી છે. નાની-નાની વાતોને મહત્વ ન આપો અને મિલકત સંબંધિત ખરીદ-વેચાણના અટકેલા...

રાજકોટમાં 14 દિવસથી લાપતા બનેલા ડેરી સંચાલકની લટકતી લાશ મળી

  શહેરના 150 ફૂટ રિંગ રોડ પરના મધુવનપાર્કમાં રહેતો ડેરી સંચાલક 14 દિવસથી લાપતા થઇ ગયો હતો અને અંતે પડધરીના દેપાળિયામાં ફોરેસ્ટ...

ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવા ભારત ગૌરવ ટ્રેન શરૂ કરાઈ

  રેલવે મંત્રાલય દ્વારા દેશની મહત્વની ઐતિહાસિક સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળો સાથે સાથે જોડાયેલ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક...

અષાઢ મહિનો એટલે ગરમી અને વરસાદનો સંધિકાળ

  અષાઢ મહિનાના કેટલાક દિવસો ગરમ હોય છે તો કેટલાક દિવસોમાં વરસાદી માહોલ જોવા મળે છે. આ દરમિયાન ચોમાસુ પણ સક્રિય થવા લાગે છે. આ...

રાશિફળ : ૧૦/૦૬/૨૦૨૩

  મેષ પોઝિટિવ : આજના દિવસે તમે ખુશ રહો, આજે તમારી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે. યોગ્ય માહિતી મેળવીને કોઈપણ કાર્ય કરવાથી તમે જલ્દી જ...

ભાજપ આગેવાને વિધવાનું મકાન પચાવી પાડ્યું!

  શહેરમાં પારકી જમીન કે મિલકત પચાવી પાડ્યા બાદ મોટી રકમ પડાવ્યાના અગાઉ અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે ત્યારે વધુ એક બનાવમાં...

રવાપર જમીન કૌભાંડમાં દસ્તાવેજો નકલી સાબિત થતાં જ થશે FIR

  મોરબીના રવાપર ગામે રવા વસ્તા દલવાડી નામની મૃતક વ્યક્તિની 40 કરોડની જમીન બારોબાર વેચવાના કૌભાંડનો પર્દાફાશ થતા જિલ્લા...

રૈયા ગામનું રામજી મંદિર હિંદુ-મુસ્લિમોએ સાથે મળીને નવું બનાવ્યું

  રાજકોટ નજીક આવેલું રૈયા ગામનું રામજી મંદિર એકતાનું પ્રતીક બન્યું છે. 1947માં બાંધવામાં આવેલ આ રામજી મંદિરનું આઝાદીના 76 વર્ષ બાદ...

યુધિષ્ઠિરની શિખામણ

  માત્ર સારી વાતો વાંચવા અને સાંભળવાથી તમને લાભ મળતો નથી. જો તમારે જીવનમાં સુખ, શાંતિ અને સફળતા જોઈતી હોય તો જીવનમાં સારી વસ્તુઓ...