Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ

  બુધવારે એટલે કે 22 માર્ચથી ચૈત્ર મહિનાનો પ્રારંભ થશે. બુધ અને શુક્રના કારણે આ મહિનો શુભ રહેશે. ચૈત્ર નવરાત્રી બુધવારથી શરૂ થશે...

રાશિફળ : ૧૮/૦૩/૨૦૨૩

  મેષ પોઝિટિવઃ- ઉત્તમ ગ્રહોની સ્થિતિ રહેશે, તમને સામાજિક પ્રવૃત્તિઓમાં રસ પડશે અને સાથે જ તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવું તમારી...

NRIની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી ભૂમાફિયાએ પચાવી પાડી

  રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા યોજાયેલી બેઠક બાદ પારકી જમીન પચાવી પાડનાર ભૂમાફિયાઓ સામે ફરિયાદ નોંધવાના આદેશને પગલે તાલુકા...

ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

  મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ઓખા-દિલ્હી સરાઈ રોહિલ્લા વચ્ચે વિશેષ ભાડા પર સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો...

ક્રોધ.મોહ,લોભનો ત્યાગ, તે જ બાળકનાં ઉજ્જવળ ભવિષ્યનો પાયો ગણાય છે

  આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં બાળકોના ઉત્તમ ભવિષ્ય માટે કેટલીક એવી બાબતો જણાવી છે જેનાથી છાત્રોએ હંમેશા દુર રહેવુ જોઈએ....

રાશિફળ : ૧૭/૦૩/૨૦૨૩

  મેષ પોઝિટિવઃ- લાગણીઓમાં આવીને કોઈ ખાસ પ્લાનિંગ ન કરો , દિલને બદલે મનથી કામ કરો. બાળકોના ભવિષ્ય માટે કેટલીક યોજનાઓ બનશે....

મુખ્ય આરોપી રમેશબાબુના બહેનની સંડોવણી ખુલતા ધરપકડ

  રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ઉપર આવેલ એક્સીસ બેંક અને એટીએમમાંથી બે માસ પૂર્વે એટલે કે ગત 13 જાન્યુઆરીએ 500ના દરની 31 નકલી નોટો મળી...

સૂર્યદેવે હનુમાનજીને આપ્યું હતું વેદનું જ્ઞાન

  મીનારક કમુરતાંમાં સૂર્ય પુજાનું વિશેષ મહત્ત્વ છે. જે લોકો બ્રહ્મમુહૂર્તમાં જાગીને સૂર્યને અર્ધ્ય અર્પણ કરે છે, તે લોકોના...

રાશિફળ : ૧૬/૦૩/૨૦૨૩

  મેષ પોઝિટિવઃ- ખુશીઓ વહેંચવાથી વધશે, તમારી રહેવાની અને બોલવાની રીત લોકોને તમારી તરફ આકર્ષે છે. ઘરમાં કોઈ શુભ કાર્ય પૂર્ણ...

ગોંડલમાં નગરપાલિકાએ ઘરની ધોરાજી ચલાવતા કોંગ્રેસનો વિરોધ

  ગોંડલ નગર પાલિકા તંત્રએ સરકારી જાહેરાતના હોર્ડિંગ બોર્ડમાં ધારાસભ્યના પુત્રની વાહવાહી કરતાં વિપક્ષ કોંગ્રેસે આ મુદે વાંધો...

રાજકોટમાં કોરોનાના કેસમાં ફરી આવ્યો ઉછાળો

  રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવ્યો છે અને એકસાથે 4 કોરોના કેસ નોંધાયા છે જેમાંથી 2 દર્દીઓએ તો રસીના 3-3 ડોઝ લઈ લીધા...

અંબાજીમાં મોહનથાળ અને ચીકી બન્ને પ્રસાદ વહેંચાશે

  અંબાજી મંદિરમાં પરંપરાગત મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના વિવાદાસ્પદ નિર્ણય સામે રાજ્યભરમાંથી ભક્તો, સંતો અને વિવિધ સંસ્થાઓ...