Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

જર્જરિત મકાનના મુદ્દે આકરી કાર્યવાહી

  દૂધસાગર રોડ પર ક્વાર્ટરને ખાલી કરાવવાની પ્રક્રિયા બાદ હવે કોઠારિયા રોડ પર નીલકંઠ સિનેમા પાસે આવેલા વર્ષો જૂના આનંદનગર...

રાશિફળ : ૧૫/૦૬/૨૦૨૪

  મેષ જીવનમાં આગળ વધવા માટે કયા વિચારો યોગ્ય સાબિત થશે તે આજે સ્પષ્ટ થઈ જશે. હાલમાં કેટલીક બાબતોમાં સમાધાન કરવાની જરૂર છે....

RTO-સ્કૂલવાન સંચાલકો વચ્ચે મડાગાંઠથીવાલીઓને દોડધામ

  ટેક્સી પાસિંગ સહિતની કાર્યવાહી માટે વધુ સમયની માગણી પૂરી નહિ કરવામાં આવતા ગુરુવારે શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે જ મોટા ભાગના...

રાજકોટમાં ફરી પારો 41ને પાર, હવે ચોમાસાની પ્રતીક્ષા

  રાજકોટ શહેરમાં ગુરુવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બે દિવસ સુધી પારો 40 રહ્યા બાદ લોકોને આશા જાગી હતી કે...

રાશિફળ : ૧૪/૦૬/૨૦૨૪

  મેષ : FIVE OF SWORDSનજીકના લોકો વિરુદ્ધ કેટલાક નિર્ણયો લઇ શકો છો, જેના કારણે તમારે સખત વિરોધનો સામનો કરવો પડી શકે છે. લોકોના વિરોધને...

મોડલિંગ કરવાની લાલચ આપી તબીબી છાત્રા સાથે રૂપિયા 20 હજારની ઠગાઇ

  રાજકોટના મંગળા રોડ પર રહેતી તબીબી છાત્રાને ઇન્સ્ટાગ્રામ મારફતે જાહેરાત મોકલી મોડલિંગ કરવાની અને એક દિવસના રૂ.6 હજાર આપવાની...

1360 આંગણવાડીના 71276 બાળકોને બે જોડી ગણવેશ મળશે

  બાળ ઘડતરનું પહેલું પગથિયું એટલે આંગણવાડી, પાંચ કે છ વર્ષથી નાની ઉંમરના બાળકોમાં આરોગ્ય અને શિક્ષણમાં સર્વાંગી વિકાસ થાય તે...

રાશિફળ : ૧૩/૦૬/૨૦૨૪

  મેષ KING OF WANDS દરેક નાની-નાની વાતને કારણે તમારી એકાગ્રતા ખોરવાઈ જતી જણાય છે. કોઈ પણ બાબતને કારણે ચિંતા વધવા ન દો. દરેક બાબતમાં...

રાજકોટમાં સ્કૂલવાનને 20ને બદલે 40 કિમી.ની ગતિ મર્યાદા વધારી આપો

  શહેરમાં શાળાકીય સત્ર શરૂ થાય તે પહેલાં ઘેટાં-બકરાંની માફક બાળકોને બેસાડતા સંચાલકોને નિયમોનુસાર સ્કૂલવાન ચલાવવા આરટીઓ...

જેતપુર શહેરના ધાણાના વેપારી સાથે 10.50 લાખની છેતરપિંડી આચરાઇ

  જેતપુર શહેરના એક વેપારીએ આંધ્રપ્રદેશના વેપારીઓના ઓર્ડર મુજબ ધાણાનો જથ્થો ટ્રક મારફત મોકલ્યો હતો. પરંતુ તે ટ્રક આંધ્રપ્રદેશ...

રાશિફળ : ૧૨/૦૬/૨૦૨૪

  મેષ PAGE OF PENTACLES પૈસા સંબંધિત ચિંતાઓ અચાનક દૂર થઈ જશે. કામમાં ધ્યાન આપવામાં આવશે. તમે આગળના આયોજન માટે સંપૂર્ણ માહિતી મેળવ્યા...

મકાનો ખાલી કરનાર ગરીબ કુટુંબના માલ-સામાનની લૂંટફાટ

  રાજકોટના દૂધસાગર રોડ પર આવેલી આકાશદીપ સોસાયટીના 696 આવાસ કે જે હાઉસિંગ બોર્ડે બનાવેલા છે તે જર્જરિત હોવાથી મનપાએ મંગળવાર...