Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

સુરત મનપાના ગાર્ડનનો લોખંડનો ગેટ તૂટી પડતાં બાળકનું મોત

  સુરતના પર્વત ગામ વિસ્તારમાં પાલિકા સંચાલિત ગાર્ડનના જર્જરિત લોખંડનો ગેટ તૂટી પડતા એક માસૂમ 3 વર્ષના બાળકનું કરૂણ મોત...

અમદાવાદમાં પૂર્વ ભાગીદારે સોપારી આપી પાટીદાર બિલ્ડરની હત્યા કરાવી!

  અમદાવાદમાં દિન-પ્રતિદિન હત્યાના બનાવો વધી રહ્યા છે, ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. 13...

રાશિફળ : ૧૫/૦૯/૨૦૨૫

  મેષ ACE OF WANDS આજનો દિવસ નવી ઉર્જા અને તાજગીથી ભરેલો રહેશે. વડીલોના માર્ગદર્શનથી નવા વિચારોનો જન્મ થશે. બાળકો પોતાની...

પાટીદાર સમાજની જસદણમાં જનક્રાંતિ રેલી

  રાજકોટ જિલ્લાના જસદણ ખાતે પાટીદાર સમાજ દ્વારા એક વિશાળ જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીદાર શૈક્ષણિક ભવનથી...

રાજુલા પંથકમાં ધીમીધારે વરસાદ

  હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને હળવાથી મધ્યમ વરસાદની આગાહી...

અમદાવાદ પોલીસ કમિ.ની ઓફિસમાં દિવ્યાંગ યુવતી ધ્રુસકે ધ્રુસકે રડી

  પોલીસ મહિલાઓની મદદ કરશે એવી વાતો સ્લોગનોમાં સારી લાગે છે, પરંતુ હકીકત કંઇક અલગ છે. અમદાવાદ શહેરમાં જીવનસાથી ડોટકોમ પરથી...

રાશિફળ : ૧૩/૦૯/૨૦૨૫

  મેષ QUEEN OF SWORDS આજે પરિવારમાં વ્યવહારિકતા અને સ્પષ્ટતાનું વાતાવરણ રહેશે. વડીલો તમારા મંતવ્ય પર વિશ્વાસ કરશે અને તમારા સૂચનો...

30 કરોડના ખર્ચે નવા બનેલા બે હાઈવે ધોવાયા

  ખીરસરા-લોધિકા રોડનું કામ 19 જૂન 2025ના રોજ પૂરું થયું છે. રૂ.5.76 કરોડના ખર્ચે બનેલા આ રોડ પર હાલ અહીં ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને આ જ...

ગુજરાતની ધરતી પરથી ખડગેના BJP પર પ્રહાર

  રાહુલ ગાંધીએ 2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી છે. ગુજરાતથી કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનની શરૂઆત...

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

  ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો...

રાશિફળ : ૧૧/૦૯/૨૦૨૫

  મેષ FOUR OF WANDS આજનો દિવસ ઉજવણી અને ખુશીઓથી ભરેલો રહેશે. પરિવારમાં વડીલો સાથે વાતચીત વધશે. બાળકોની કોઈપણ સફળતા ઘરમાં આનંદનું...

ભાયાવદરમાં પાલિકાની ફજેતી, જોખમી પુલના એંગલ ફરી લગાવવા કવાયત શરૂ

  ભાયાવદર ભાયાવદરમાં આવેલા રેલવે સ્ટેશન રોડ ઉપર જુનવાણી ત્રણ પુલ આવેલા છે ત્યારે તેમાંથી એક પુલ જર્જરિત હાલતમાં હોવાથી ગંભીરા...