ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બીઆર ગવઈએ બુધવારે દિલ્હી-એનસીઆરની શેરીઓમાં રખડતા કૂતરાઓ પરના પ્રતિબંધ પર પુનર્વિચાર કરવાની ખાતરી...
મંગળવારે બેંગલુરુ યુનિવર્સિટી કેમ્પસમાં રખડતા કૂતરાઓના હુમલામાં બે વિદ્યાર્થિનીઓ ઘાયલ થઈ હતી. જેમાંથી એકની હાલત ગંભીર છે. આ...
ગુજરાત અને રાજસ્થાનમાં બળાત્કારના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને ફરી એકવાર રાહત મળી છે. રાજસ્થાન...
ભારતના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાન સાથે ટૂંક સમયમાં યુદ્ધ થવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું- આગામી...
આ એ વાતો છે, જેના કારણે યુપીના કથાવાચકોમાં અનિરુદ્ધાચાર્ય ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે કારણ તેમની કથા કે એમાં ઊમટેલા...
કન્હૈયાલાલ હત્યા કેસ પર આધારિત ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ' શુક્રવારે દેશભરના 4500 સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ ઉદયપુરના 3...
ઉત્તરાખંડના ઉત્તરકાશીના ધરાલી ગામમાં થયેલી આ દુર્ઘટના પાછળ વાદળ ફાટવાનું કારણ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું, પરંતુ...
યુપી અને બિહારમાં કોટક મહિન્દ્રા બેંક ખાતાઓમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુ જમા થયાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. નોઈડામાં એક મૃત...
લાલ કિલ્લા પર સુરક્ષા કવાયત દરમિયાન ડમી બોમ્બ ન મળતાં એક કોન્સ્ટેબલ અને એક હેડ કોન્સ્ટેબલ સહિત સાત દિલ્હી પોલીસ કર્મચારીઓને...
બાંગ્લાદેશના વિવાદિત નકશાનો મુદ્દો સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. ભારતના 7 રાજ્યો- પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, ત્રિપુરા,...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં લગભગ દોઢ કલાક ભાષણ આપ્યું. સાંજે 7 વાગ્યે...
મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની માફી...