આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે (22 સપ્ટેમ્બર) દિલ્હીના જંતર-મંતર ખાતે જાહેર સભા યોજી હતી. તેમણે 2011માં અણ્ણા...
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાન બાદ હવે 25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. જમ્મુ-કાશ્મીરમાં...
કોલકાતામાં 9 ઓગસ્ટના રોજ એક તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યાના વિરોધમાં 41 દિવસની હડતાળ બાદ જુનિયર ડૉક્ટરોએ કામ પર પાછા...
કેબિનેટે ચંદ્રયાન-4 મિશનને મંજૂરી આપી દીધી છે. આ મિશનનો ઉદ્દેશ્ય અવકાશયાનને ચંદ્ર પર ઉતારવાનો, નમૂનાઓ એકત્રિત કરવાનો અને તેને...
કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 74મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ખડગેએ PMને પત્ર પણ...
સોમવારે (16 સપ્ટેમ્બર) કોલકાતામાં તાલીમાર્થી ડૉક્ટરની રેપ-હત્યાનો વિરોધ કરી રહેલા ડૉક્ટરો અને મુખ્યમંત્રી મમતા બેનર્જી...
હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અને અંબાલા કેન્ટથી ભાજપના ઉમેદવાર અનિલ વિજે મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો છે. તેમણે રવિવારે...
ચોમાસું આ વર્ષે દેશ પર મહેરબાન છે. સામાન્ય રીતે ચોમાસાની 18 સપ્ટેમ્બર બાદથી પશ્ચિમ રાજસ્થાનના રસ્તે વિદાય શરૂ થઈ જાય છે. પરંતુ...
શ્રીનગરનો ડાઉનટાઉન વિસ્તાર, જે 2019 પહેલાં કાશ્મીરમાં પથ્થરબાજી અને હિંસાનું એપિક સેન્ટર હતો. પરંતુ, જમ્મુ અને કાશ્મીર...
બુધવારે રાત્રે કર્ણાટકના માંડ્યાના નાગમંગલામાં ગણપતિ વિસર્જન સરઘસ પર પથ્થરમારો થયો હતો. આ ઘટના રાત્રે 8 વાગ્યે બની હતી. મૈસૂર...
ભારતીય વાયુસેનાની મહિલા ફ્લાઈંગ ઓફિસરે વિંગ કમાન્ડર પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના બડગામમાં આ મામલે FIR...
દેશમાં મંકીપોક્સ (MPox)નો પ્રથમ દર્દી મળી આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે (9 સપ્ટેમ્બર) આની પુષ્ટિ કરી છે....