Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રાશિફળ : ૧૧/૦૪/૨૦૨૪

  મેષ આજના દિવસે તમે સમજી શકશો કે આર્થિક પ્રવાહ વધારવા માટે તમારે તમારા વિચારો કેવી રીતે બદલવાની જરૂર છે. કામ તરફ ધ્યાન વધશે....

ચોરી કરી ભાગી રહેલા બે તરુણ સહિત ચાર પકડાયા

  ખોખડદળ નદીના પુલ પાસે એન.બી.ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં રાજપૂત ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ગત રાતે સાડા નવથી સવારના છ વાગ્યાના...

જૂનાગઢમાં બિરાજમાન છે પિતાંબરા દેવી મંદિર

  ગુજરાતના જૂનાગઢમાં એક એવી જગ્યા છે જ્યાં દેવી બગલામુખી પ્રગટ થયા હતા. જે દસ મહાવિદ્યાઓમાં આઠમી શક્તિ માનવામાં આવે છે....

રાશિફળ : ૧૦/૦૪/૨૦૨૪

  મેષ KNIGHT OF SWORDS દરેક કાર્ય સમયસર પૂર્ણ કરવું તમારા માટે જરૂરી છે. કામ સંબંધિત તણાવને કારણે તમે કાર્યની ગતિને ઝડપી બનાવવાનો...

દિલ્હી એરપોર્ટ પર તલાશી દરમિયાન પોતાની પાસે બોમ્બ હોવાનું કહેવું ભારે પડ્યું

  દિલ્હી એરપોર્ટ પર સુરક્ષા કર્મચારીઓની કામગીરી વખતે પરમાણુ બોમ્બ હોવાની શેખી મારનાર રાજકોટના બે બિલ્ડરની ધરપકડ કરવામાં આવી...

મિત્રતાના દાવે કાર લઇ ગયા બાદ પાછી જ ન આપી

  શહેરમાં વધુ એક છેતરપિંડીના બનાવની ભીડભંજન સોસાયટી-4માં રહેતા અને સૂર્યદીપ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના નામથી વ્યવસાય કરતા...

રાશિફળ : ૦૯/૦૪/૨૦૨૪

  મેષ તમારા અંગત જીવન સાથે જોડાયેલી બાબતો પર નિયંત્રણ મેળવવું તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. ભવિષ્ય સાથે જોડાયેલી ચિંતાઓ...

કુવાડવા પાસેથી સોમવારે લાશ મળી હતી હત્યાનો ભેદ ઉકેલાયો

  કુવાડવા નજીકથી સોમવારે સવારે પરપ્રાંતીય શ્રમિકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી, પોલીસે હત્યાનો ભેદ ઉકેલી કુવાડવાના શખ્સને...

રાજકોટ એસટી બસના મુસાફરો છીનવતા 110 ખાનગી વાહનો ડિટેન કરાયાં

  રાજકોટ એસ.ટી.ડિવિઝનમાંથી મુસાફરો છીનવતા ખાનગી વાહનચાલકો સામે ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને 110 ખાનગી વાહનો ડિટેન કરી...

રાશિફળ : ૦૬/૦૪/૨૦૨૪

  મેષ આજે તમે માનસિક રીતે તણાવ અનુભવતા રહેશો, પરંતુ આ તણાવને કારણે તમે તમારા કામ તરફ ધ્યાન વધારતા જોવા મળશે. લોકો દ્વારા...

સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં આરોપીને છેલ્લા શ્વાસ સુધીની સજા

  રાજકોટની સગીરાનું 2018ની સાલમાં અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલહવાલે રહેલા આરોપી સામેનો કેસ ચાલી જતા અદાલતે છેલ્લા...

રાજકોટમાં ખોટા વારસદાર બની રૂ.26 કરોડ મેળવવાની લાલચમાં વેપારીએ રૂ.16 લાખ ગુમાવી દીધા

  વિદેશની બેંકમાં પડેલા મૃત વ્યક્તિના ખાતામાંથી કરોડો રૂપિયાની રકમના ખોટા વારસદાર બનાવી કુલ 65 કરોડથી વધુ રકમમાંથી 26 કરોડ...