Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રાશિફળ : ૨૭/૦૪/૨૦૨૩

  મેષ પોઝિટિવઃ- જો કોઈ ખાસ અને પ્રભાવશાળી લોકોની સંગતમાં રહેવાની તક હોય તો તે ગુમાવશો નહીં કારણ કે તેમના માર્ગદર્શન હેઠળ...

એપલને બે માસમાં ખામીયુક્ત એરપોડ્સ બદલી આપવા હુકમ

  રાજકોટની જિલ્લા ગ્રાહક તકરાર નિવારણે વિશ્વની જાણીતી કંપની સામે ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપ્યો છે. રાજકોટના ઉદ્યોગપતિ...

રાજકોટ યાર્ડમાં સ્થાનિક આવક શરૂ થતા શાકભાજીમાં કિલોએ રૂ.40 ઘટ્યા

  રાજકોટ યાર્ડમાં સ્થાનિક શાકભાજીની આવક શરૂ થતા ગત સપ્તાહ સુધી જે શાકભાજી મોંઘું હતું. તેના ભાવમાં અચાનક રૂ. 30થી 40 સુધીનો ઘટાડો...

રાશિફળ : ૨૬/૦૪/૨૦૨૩

  મેષ પોઝિટિવઃ- પરસ્પર સંબંધો સુધારવા અને તેમાં ખુશીઓ લાવવા તે એક સારો સમય છે. તમારું વર્તન અને ક્રિયાઓ ભૂલો સુધારીને નવી...

રાજકોટ યુનિવર્સિટીની પરીક્ષામાં થાનગઢ, ઉપલેટામાં 1-1 કોપીકેસ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદા જુદા કોર્સની પરીક્ષા રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લેવામાં આવી રહી છે ત્યારે સોમવારે થાનગઢની દોઢીવાલા...

રાજકોટ રણુજા મંદિરે જતા વૃદ્ધનું મંદિર નજીક કારની ઠોકરે મોત

  અકસ્માતના વધુ બે બનાવમાં શહેરની ભાગોળે રણુજા મંદિરે દર્શન કરવા જઇ રહેલા વૃધ્ધનું મંદિર નજીક કારની ઠોકરે મોત નીપજ્યું હતું...

રાશિફળ : ૨૫/૦૪/૨૦૨૩

  મેષ પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઈપણ સમસ્યા દૂર કરવા માટે અનુભવી વ્યક્તિને મદદ કરશે અને શ્રેષ્ઠ ઉકેલ પણ મળશે, વડીલોનો...

જિલ્લાની 50 આંગણવાડીનું પ્રોજેક્ટ સોનેરી બાળપણ હેઠળ નવીનીકરણ કરાયું

  આંગણવાડીને બાળ ઘડતરનું પ્રથમ પગથિયું માનવામાં આવે છે. હાલ વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં શાળાઓ સ્માર્ટ થઇ રહી છે ત્યારે...

મૃતકના પરિવારને 15 લાખ 9% વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો હુકમ

  વીજકરંટથી સાત વર્ષ પૂર્વે શ્રમિકના થયેલા મોતના બનાવમાં સિવિલ કોર્ટના જજ એમ.એચ. શાહે પીજીવીસીએલ જ જવાબદાર હોવાની ટકોર સાથે...

જગતગુરુ શંકરાચાર્યનો જન્મ 1200 વર્ષ પહેલાં થયો

  આદિ શંકરાચાર્યની જન્મજયંતિ 25મી એપ્રિલે છે. તેમનો જન્મ ઈ.સ. 788 માં વૈશાખ મહિનામાં સુદ પક્ષની પાંચમના દિવસે થયો હતો. આદિ...

રાશિફળ : ૨૪/૦૪/૨૦૨૩

  મેષ પોઝિટિવઃ- પારિવારિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં તમારી હાજરી રહેશે, તમારી દિનચર્યાની યોગ્ય રૂપરેખા બનાવો. નેગેટિવ-...

મુખ્યમંત્રી આજે બાલાજી મંદિરમાં સફાઇ કરી અભિયાનનો પ્રારંભ કરાવશે

  ગુજરાત ભાજપ દ્વારા શનિવારથી ધર્મસ્થાનોમાં રાજ્યવ્યાપી મહાસફાઇ અભિયાન શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ...