Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

ધોરણ 1-2ની માત્ર મૌખિક પરીક્ષા લેવાશે, 20 એપ્રિલ સુધી શાળાઓમાં પરીક્ષાનો માહોલ

  રાજ્યમાં બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા તારીખ 3 એપ્રિલને સોમવારથી શરૂ થઇ રહી છે....

બજરંગબલિની પૂજાથી વધે છે આત્મવિશ્વાસ

  હનુમાનજીનો પ્રાગટ્ય ઉત્સવ 6 એપ્રિલે ઉજવવામાં આવશે. આ દિવસે હનુમાનજીની અલગ-અલગ રૂપમાં પૂજા કરવામાં આવે છે. હનુમાનજીનું એક...

રાશિફળ : ૦૩/૦૪/૨૦૨૩

  મેષ : પોઝિટિવ : આ રાશિના જાતકોને આજે કેટલીક મોટી સમસ્યાઓનો ઉકેલ આવવાનો છે. જો કોઈ કોર્ટ સંબંધિત કાર્યવાહી ચાલી રહી છે, તો...

રાજકોટ જિલ્લામાં 13 ચેકડેમ અને 109 તળાવ ઉંડા ઉતારાશે

  રાજકોટ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા તાલુકામાં તળાવ ઊંડા ઉતારવા તેમજ ચેકડેમમાંથી કાંપ...

રાશિફળ : ૦૧/૦૪/૨૦૨૩

  મેષ પોઝિટિવઃ- સમસ્યાઓથી ડરશો નહીં અને મક્કમતાથી તેનો સામનો કરો. તમે તમારી કાર્યક્ષમતાથી કોઈ ઉત્તમ કાર્ય પૂર્ણ કરી શકશો....

લગ્નની લાલચ આપી પ્રેમીએ વિધવા પર દુષ્કર્મ આચર્યું

  વિધવાને પ્રેમજાળમાં ફસાવી પ્રેમીએ દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. દુષ્કર્મના બનાવની તપાસ ચલાવી રહેલા બી...

ભગવાન વિષ્ણુ સાથે શનિદેવની પૂજા કરવામાં આવે તો કુંડળીના ગ્રહ દોષો દૂર થઇ શકે

  શનિવાર એટલે કે 1લી એપ્રિલ ચૈત્ર માસની સુદ પક્ષની એકાદશી છે. જેને કામદા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીનું વ્રત કરનારા ભક્તોની...

રાશિફળ : ૩૧/૦૩/૨૦૨૩

  મેષ પોઝિટિવઃ- તમને નજીકના લોકોનો વિશ્વાસ અને સહયોગ મળશે, તમારા કેટલાક મહત્વપૂર્ણ રસ્તાઓ ખુલી શકે છે. મનોરંજન સંબંધિત...

8 ભવનમાં 12 આસિસ્ટન્ટ પ્રોફેસરની કાયમી નિમણૂક!

  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 8 જુદા જુદા ભવનમાં 12 જેટલા આસિસ્ટન્ટ પ્રોફેસરોની કાયમી ભરતી સત્તાધીશોએ ઝડપથી પૂર્ણ કરી સિલેક્શન પણ...

રામ દરબારની સાથે રામાયણની પણ પૂજા કરો

  આજે (30 માર્ચ) શ્રી રામ નવમીનો તહેવાર અને ચૈત્ર નવરાત્રીનો છેલ્લો દિવસ છે. આ તહેવાર પર દેવી દુર્ગાની સાથે શ્રી રામ અને...

રાશિફળ : ૩૦/૦૩/૨૦૨૩

  મેષ પોઝિટિવ- કોઈપણ અટકેલું કામ તમારા શ્રેષ્ઠ પ્રયાસોથી પૂર્ણ થશે. જેમાંથી અન્ય પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન આપી શકશો. તમારી અંગત...

જસદણના પાર્કમાં રમતગમતના સાધનો ભંગાર

  શહેરના બાળકો આનંદ માણી શકે એવો ચોટીલા રોડ ઉપરનો જીલેશ્વર પાર્ક બાગ છે. પરંતુ ત્યાં પણ છેલ્લા ઘણા સમયથી બાળ ક્રિડાંગણનાં...