Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

ખાલિસ્તાનીઓ પંજાબના રસ્તે લશ્કર-એ-તોઈબા સુધી શસ્ત્રો પહોંચાડી રહ્યા છે

  પાકિસ્તાન સમર્થિત આંતકી સંગઠન લશ્કર-એ- તોઈબાએ કાશ્મીરમાં પોતાના આતંકીઓ સુધી ઘાતક હથિયારો અને વિસ્ફોટક પહોંચાડવા માટે...

81 એપ સ્ટોર પર નોંધાયેલી 1100માંથી 54% લોન એપ ગેરકાયદે

  દેશમાં ડિજિટલ (ફિનટૅક્) લોન પ્લેટફોર્મ્સ ઝડપતી વધવા સાથે નકલી કે ગેરકાયદે રીતે લોન આપનારી એપ્લિકેશન બિલાડીના ટોપની જેમ ફૂટી...

વીવીપેટની કાપલીઓ હાથથી ન ગણી શકાય, ભૂલ થઈ શકે : SC

  ઈવીએમ અને વીવીપેટની કાપલીઓને સોએ સો ટકા મેળવવા માટે હાથેથી ગણતરી કરવાની માગણીને સર્વોચ્ચ અદાલતે અવ્યવહારુ ગણાવતાં કહ્યું...

સલમાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર 2 આરોપીની ધરપકડ

  અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરનારા બે આરોપી ઝડપાઈ ગયા છે. સોમવારે મોડી રાત્રે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે...

કોંગ્રેસની 16મી યાદી

  કોંગ્રેસે રવિવારે 14 એપ્રિલે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. કોંગ્રેસની આ 16મી યાદી છે. જેમાં દિલ્હી, પંજાબ અને ઉત્તર...

કાશી વિશ્વનાથ મંદિરમાં પોલીસ પૂજારીના ડ્રેસમાં!

  નમસ્કાર વારાણસી પોલીસ કમિશનર મોહિત અગ્રવાલે અચાનક એવો નિર્ણય લીધો કે કાશી વિશ્વનાથ મંદિરમાં જે પોલીસ જવાનો ડ્યૂટી કરશે તેણે...

દેશમાં 17 વર્ષમાં શહેરીકરણને વેગ મળ્યો બાંધકામ વિસ્તાર 25 લાખ હેક્ટરનો વધ્યો

  દેશમાં શહેરીકરણને વધુ વેગ મળી રહ્યો છે, તેના લીધે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને કારણે બાંધકામ ક્ષેત્રમાં પણ સતત વધારો થઈ રહ્યો...

બેંગલુરુ બાદ ચેન્નાઈમાં જળસંકટ

  બેંગલુરુની તરસ હજુ છીપાઈ નથી ત્યારે દેશના બીજા આઈટી હબ ચેન્નાઈમાં પાણી સુકાવા લાગ્યું છે. અહીંની સૌથી મોટું અને 43 ટકા વસ્તીની...

વંધ્યત્વની સમસ્યાને લઈ નવો ખુલાસો

  પુરુષ વંધ્યત્વ અને પરિવારમાં કેન્સરને લઈ એક નવો ખુલાસો થયો છે. તાજેતરના અધ્યયનમાં સંશોધકોએ શોધી કાઢ્યું છે કે જે પુરુષોના...

રામનવમી પર રામલલ્લાનું સૂર્ય તિલક થશે

  આ વખતે રામનવમી પર સૂર્યના કિરણો રામ મંદિરમાં હાજર ભગવાન શ્રી રામલલ્લાનો અભિષેક કરશે. મંદિરના ત્રીજા માળે સ્થાપિત...

પશ્મિના માર્ચ પહેલા લેહમાં કલમ 144 લાગુ

  ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે લેહમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) સાથેના વિસ્તારોમાં પશ્મિના માર્ચ કાઢવાની જાહેરાત કરી...

ભગતસિંહ-આંબેડકર સાથે કેજરીવાલની તસવીર, વિવાદ વધ્યો

  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતાએ ગુરુવારે વધુ એક વીડિયો સંદેશ જાહેર કર્યો. જોકે, આ વખતે વીડિયોના...