Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

એમપીના કૂનોમાં ગીરના સિંહને લાવવાની યોજના

  વન્યજીવ એક્સપર્ટ અને ચિત્તા ટાસ્ક ફોર્સના સભ્ય દિવ્યા ભાનુસિંહે તેમના પુસ્તક ‘ધ સ્ટોરી ઓફ ઇન્ડિયાઝ ચિત્તા’માં ગીરના...

કાર્યક્રમમાં ગેરહાજર ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓને 50 રૂપિયા દંડ

  એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં મન કી બાત કાર્યક્રમમાં હાજર નહિ રહેનાર વિદ્યાર્થીનીઓ પાસેથી 50 રૂપિયા દંડ લેવામાં...

હવે બહારના રાજ્યના નાગરિકો પણ જમ્મુ-કાશ્મીરના રહીશ બની શકશે

  જમ્મુ-કાશ્મીરમાં રહેવાનું બહારના લોકોનું સપનું પૂરું થશે. રાજ્ય બહારના લોકોને પ્રથમ વાર મકાન ફાળવાશે. પ્રધાનમંત્રી આવાસ...

દેશના અનેક રાજ્યમાં ધોધમાર વરસાદ પડ્યો

  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સમગ્ર દેશમાં હવામાનમાં પલટો આવેલો છે. રવિવારે દેશના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ અને કરા...

ED કેસમાં પણ સિસોદિયાને જામીન ન મળ્યા

  દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે લીકર પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પણ મનીષ સિસોદિયાને જામીન ન આપ્યા. સ્પેશિયલ જજ...

લદ્દાખમાં જી-20 બેઠકથી ચીનના પેટમાં તેલ રેડાયું

  જી-20 બેઠક અગાઉ આયોજનની દિશામાં વાય-20ના લદ્દાખમાં આયોજનથી રોષે ભરાયેલા ચીને પોતાના કોઇ પ્રતિનિધિને મોકલ્યા ન હતા. ચીને...

શિંદે સરકારે સાંઈ મંદિરની સુરક્ષામાં CISF તહેનાત કરી

  શિરડી 1 મેથી બંધ રહેશે. વાસ્તવમાં, શિંદે સરકારે શિરડીના સાંઈ બાબા મંદિરની સુરક્ષામાં CISF તૈનાત કરી છે. જેનાથી મંદિર પ્રશાસન...

સરકારી કામમાં અવરોધ કર્યાનો આરોપ

  કાનપુરમાં રસ્તા પર ઈદની નમાજ અદા કરવા બદલ 1700 લોકો વિરુદ્ધ 3 પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. પોલીસનો આરોપ છે કે પ્રતિબંધ...

રાજસ્થાન ગરીબોની સ્કૉલરશિપ પર અધિકારીઓનાં સંતાનો વિદેશ ગયાં!

પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે રાજસ્થાન સરકારની ‘રાજીવ ગાંધી સ્કૉલરશિપ ફૉર એકેડેમિક એક્સલેન્સ’...

બદ્રીનાથ ધામનાં કપાટ ખૂલ્યાં

  ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા 22 એપ્રિલથી શરૂ થઈ છે. યાત્રાનું ચોથું ધામ બદ્રીનાથનાં કપાટ ખૂલી ગયાં છે. બદ્રીનાથ ધામને 15 ક્વિન્ટલ...

દારૂની મહેફિલનો મેસેજ મળ્યો

  શહેરના સમા-સાવલી રોડ ઉપર આવેલા પાર્ટી પ્લોટમાં જન્મદિનની ઉજવણીમાં દારૂની મહેફિલ અને ડાન્સરો ઠૂમકા લગાવતી હોવાનો મેસેજ ઉચ્ચ...

પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલનું નિધન

  પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું મંગળવારે 95 વર્ષની વયે નિધન થયું. શુક્રવારે સવારે તેમની તબિયત બગડતાં તેમને...