Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

મોદીજી, તમારા નેતાઓ પર લગામ લગાવો

  કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 74મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ખડગેએ PMને પત્ર પણ...

નાગરિકો ઑફિસમાં કામની વચ્ચે શારીરિક સંબંધો બાંધે : પુતિન

  રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના નાગરિકોને ઑફિસમાં કામ કરતી વખતે શારીરિક સંબંધ બાંધવાની અપીલ કરી છે. પુતિને...

કોલકાતા રેપ કેસ, મમતાએ કહ્યું-અમે ડોક્ટરોની 3 માંગણીઓ સ્વીકારી

  સોમવારે (16 સપ્ટેમ્બર) કોલકાતામાં તાલીમાર્થી ડૉક્ટરની રેપ-હત્યાનો વિરોધ કરી રહેલા ડૉક્ટરો અને મુખ્યમંત્રી મમતા બેનર્જી...

હરિયાણાની ચૂંટણી, અનિલ વિજની CM પદ માટે દાવેદારી

  હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અને અંબાલા કેન્ટથી ભાજપના ઉમેદવાર અનિલ વિજે મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો છે. તેમણે રવિવારે...

રશિયામાં છોડવામાં આવી શકે છે નાટો દેશોની મિસાઇલો

  યુક્રેનને રશિયામાં લાંબા અંતરની એટેક મિસાઈલનો ઉપયોગ કરવાની પરવાનગી મળી શકે છે. CNN અનુસાર, અમેરિકા અને બ્રિટન આ અંગે વિચાર કરી...

જમ્મુ-કાશ્મીરની 8 બેઠકો પર પંડિતો નિર્ણાયક પણ તેમના વોટ વહેંચાયેલા

  શ્રીનગરનો ડાઉનટાઉન વિસ્તાર, જે 2019 પહેલાં કાશ્મીરમાં પથ્થરબાજી અને હિંસાનું એપિક સેન્ટર હતો. પરંતુ, જમ્મુ અને કાશ્મીર...

કર્ણાટકના માંડ્યામાં ગણેશ વિસર્જન સરઘસ પર પથ્થરમારો

  બુધવારે રાત્રે કર્ણાટકના માંડ્યાના નાગમંગલામાં ગણપતિ વિસર્જન સરઘસ પર પથ્થરમારો થયો હતો. આ ઘટના રાત્રે 8 વાગ્યે બની હતી. મૈસૂર...

ભારતમાં મંકીપોક્સનો પ્રથમ કેસ સામે આવ્યો

  દેશમાં મંકીપોક્સ (MPox)નો પ્રથમ દર્દી મળી આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે (9 સપ્ટેમ્બર) આની પુષ્ટિ કરી છે....

પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે નવી લડાઈ શરૂ

  તાલિબાનના કબજા હેઠળના અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ગઈરાત્રે ભારે ફાયરિંગ થયું હતું. પાકિસ્તાની વેબસાઈટ જિયો ન્યૂઝ...

આંધ્રપ્રદેશમાં 20 વર્ષનું સૌથી વિનાશક પૂર, 2.75 લાખથી વધુ લોકો બેઘર થયા

  આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ગત સપ્તાહથી પડી રહેલા વરસાદને કારણે પૂરની સ્થિતિ વિકટ બની છે. ભારે વરસાદની સાથે-સાથે ડેમોમાંથી...

રેલવે રૂ. 100માં યુનિક કાર્ડ આપશે

  રેલવેએ હૅલ્થકૅર નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. રેલવે પોતાના કર્મચારીઓ, તેમના આશ્રિતો અને પેન્શનર્સને યુનિક મેડિકલ...

જ્યારે બળાત્કાર જેવા કેસમાં તાત્કાલિક ન્યાય ન મળે ત્યારે લોકોનો વિશ્વાસ ઉઠી જાય છે : રાષ્ટ્રપતિ

  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે કહ્યું કે, પેન્ડિંગ કેસ અને બેકલોગ ન્યાયતંત્ર માટે મોટો પડકાર છે. જ્યારે બળાત્કાર જેવા...