Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

બેકાબૂ વાહને ઠોકરે લેતા સોફ્ટવેર એન્જિનિયરનું મોત

  શહેરમાં નવા રિંગ રોડ પર વગડ ચોકડી પાસે બેકાબૂ વાહને એક્ટિવાને ઠોકરે લેતા ઘવાયેલા સોફ્ટવેર એન્જિનિયરનું મોત નીપજતા તેના...

મને ડ્રગ્સનો આેવર ડોઝ આપ્યો હતો : યુવતી

  વડોદરા રહેતા બોયફ્રેન્ડ સાથે અણબનાવ થતા હૈદરાબાદથી આવેલી યુવતીએ પોતાને ડ્રગ્સનો ઓવરડોઝ આપી ગોત્રી વિસ્તારમાં યુવકે ત્રણ...

પૂર્વ PM ઈમરાને કહ્યું- પાકિસ્તાનમાં ફરીથી ચૂંટણી થવી જોઈએ

  પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને શનિવારે દેશમાં નવેસરથી ચૂંટણીની માંગ કરી છે. પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝ...

રશિયાએ યુક્રેન પર 24 કલાકમાં 55 વખત એરસ્ટ્રાઈક કરી

  રશિયાએ છેલ્લા 24 કલાકમાં યુક્રેન પર 55 વખત એરસ્ટ્રાઈક કરી છે. જેમાં 11 લોકોના મોત થયા છે અને 43થી વધુ લોકો ઘાયલ થયા છે. રશિયન સમાચાર...

સવારે 9 વાગ્યા પછી ખેંચાશે

  આ વર્ષે 53 વર્ષ બાદ પુરીની રથયાત્રા બે દિવસની છે. યાત્રાના બીજા દિવસે 8 જુલાઇને સોમવારે મંગળા આરતી અને ભોગ પછી સવારે 9 કલાકે...

રાશિફળ : ૦૮/૦૭/૨૦૨૪

  મેષ TEN OF PENTACLES પરિવાર સંબંધિત બાબતોને ગંભીરતાથી લેવામાં આવશે. વ્યક્તિગત પ્રગતિ પર ધ્યાન આપવાની જરૂર છે. તમે સમજી શકશો કે...

અગ્નિકાંડ પીડિતોને રાહુલ ગાંધી પાસે જતા અટકાવવા માટે ભાજપના ગતકડાં

  લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી શનિવારે અમદાવાદ આવી રહ્યા છે, ગાંધીને રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો મળવાના છે,...

પરપ્રાંતીય પરિવારે એકની એક દીકરી ગુમાવી

  ચોમાસાની શરૂઆત થતાની સાથે નદી-નાળા, તળાવો, ખાણોમાં પાણીની આવક શરૂ થઇ જવા પામી છે. આવા સ્‍થળોએ લોકો ન્‍હાવા જતાં હોય છે અને ઘણી...

ભગવાન જગન્નાથના મોસાળમાં રસોડાં ધમધમ્યાં

  જગતના નાથની નગરચર્યાને હવે ફક્ત ગણતરીની કલાકો જ બાકી રહી છે. 7 જુલાઈને રવિવારે અમદાવાદ શહેરમાં ભગવાગ જગન્નાથની રથયાત્રા...

રાશિફળ : ૦૬/૦૭/૨૦૨૪

  મેષFIVE OF SWORDS તમારા જીવનની તુલના અન્ય લોકોના જીવન સાથે કરવાથી કામ પ્રત્યે નકારાત્મકતાની લાગણી થઈ શકે છે. તમે જે કામ કરી રહ્યા...

ગોવિંદનગરમાં મંદિરમાંથી 8 દાનપેટીઓ તોડી રોકડની ચોરી

  રાજકોટ જિલ્લાના ગોંડલમાં તસ્કરોએ રાજાશાહી વખતના જૂના મંદિરમાંથી સોનાના આભૂષણો ચોરી ગયાની ઘટના બાદ શહેરમાં કોઠારિયા રોડ પર...

રાજ્યના 9.44 લાખ પેન્શનર્સ-કર્મચારી માટે ખુશખબર

  હાલ ગુજરાત સરકાર ફટાફટ નિર્ણયો કરવા લાગી છે. 3 જુલાઈ, 2024ના રોજ 24,700 શિક્ષકોની ભરતીનો નિર્ણય કર્યા બાદ હવે સરકારી કર્મચારીઓ માટે...