ઈરાનના ચાબહાર અને રસ્ક શહેરોમાં આતંકી હુમલો થયા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, આમાં 11 સુરક્ષાકર્મીઓ અને 16 નાગરિકોનાં મોત...
ગુરુવારે અમેરિકાને પૂછવામાં આવ્યું કે તે અરવિંદ કેજરીવાલના મામલામાં નિવેદન આપે છે, પરંતુ જ્યારે વિપક્ષ પાકિસ્તાનની જેલમાં...
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે ફરી એકવાર ચીન મુદ્દે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા છે....
સારા સ્વાસ્થ્ય માટે ભોજનમાં કાર્બોહાઇડ્રેટ, શાકભાજી અને ફેટ-પ્રોટીનની હાજરી જરૂરી છે. પરંતુ શું તમે જાણો છો કે તેની...
તુર્કીમાં મંગળવારે એક નાઈટ ક્લબમાં આગ લાગી હતી. તુર્કીની ન્યૂઝ એજન્સી એન્ડેલો અનુસાર, અત્યાર સુધીમાં 29 લોકોના મોત થયા છે. ઘણા...
પાકિસ્તાનમાં હિન્દુઓ અને લઘુમતી સમુદાય સાથે અત્યાચારનો દોર જારી રહ્યો છે. હિન્દુ અને લઘુમતી સમુદાયની યુવતીઓના અપહરણનો દોર...
કંબોડિયામાં ફસાયેલા 250 ભારતીયોને દેશમાં પરત લાવવામાં આવ્યા છે. જેમાંથી છેલ્લા 3 મહિનામાં 75 લોકોને બચાવી લેવાયા છે. વિદેશ...
અમેરિકાના બાલ્ટીમોરમાં 6 દિવસ પહેલા સર્જાયેલી દુર્ઘટના બાદ માલવાહક જહાજના તમામ 22 ક્રૂ મેમ્બર ભારતીય હજુ પણ ફસાયેલા છે, તેઓ...
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ટોબા ટેક સિંહમાં એક ભાઈએ પોતાની બહેનનું મોઢું ઓશીકા વડે દબાવીને હત્યા કરી નાખી. યુવતીનો આખો...
બ્રિટનમાં નવા વિઝા નિયમોને કારણે ભારતીયોનું બ્રિટનમાં વસવાટ કરવાનું સપનું રોળાઈ ગયું છે. અત્યારે અહીં સ્કિલ્ડ વિઝા પર કામ...
વડા પ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશમાં વિરોધ પક્ષોના કથિત 'ઈન્ડિયા આઉટ' અભિયાન અંગે પોતાનું મૌન તોડ્યું છે. હસીનાએ મંગળવારે...
બ્રિટનના ભારતવંશી વડાપ્રધાન ઋષિ સુનક પ્રવાસીઓને લઇને સતત સખત પગલાં લઇ રહ્યાં છે. બ્રિટનમાં 4 એપ્રિલથી મિડ લેવલ ટીચર, શેફ, નર્સ...