Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

ટ્રાફિક વ્યવસ્થાને બદલે ઉઘરાણાલક્ષી પોઇન્ટ ફાળવણીથી રાજકોટમાં ટ્રાફિકજામની સ્થિતિ

  રાજકોટ શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફિક વ્યવસ્થા વિકટ બની રહી છે, જીવલેણ અકસ્માતનું પ્રમાણ પણ વધી રહ્યું છે, ટ્રાફિક સમસ્યા હળવી...

વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓએ રવિવારે જામનગર ખાતે વનતારાની મુલાકાત લીધી હતી. જે બાદ...

વિદ્યાર્થીઓએ ગોબરમાંથી ચંપલ બનાવ્યા

  આજના સમયમાં જ્યારે યુવાનો પશ્ચિમ સંસ્કૃતિનું અનુકરણ કરતા જોવા મળે છે ત્યારે રાજકોટમાં વિવિધ ક્ષેત્રમાં અભ્યાસ કરતા...

જેતપુરના કેશુભાઈ સખિયાનું અવસાન થતાં ચક્ષુદાન કરાયું

  જેતપુર જેતપુરના કેશુભાઈ સખીયાનું અવસાન થતાં સદતગના ચક્ષુઓનુ઼ દાન કરાયું હતું. જે સાથે માનવસેવા યુવક મંડળ ધોરાજી અને સરકારી...

યોર રેસ્ટોરન્ટમાંથી 62 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, ત્રણ નમૂના લેવાયા

  રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ભૂપેન્દ્ર રોડ પર બાલાજી મંદિરની સામે કવિ નાનાલાલ માર્ગ પર શિરોમણી...

વડાપ્રધાનના આગમન પહેલા સુરતનું મેકઓવર

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાતમી માર્ચે સુરતમાં યોજાનારી વિશાળ જાહેર સભાને સંબોધવા આવી રહ્યા છે. તેમના આગમનને ધ્યાને રાખીને...

ચોકીદારે દેકારો કરતા દાનપેટીનો ઘા કરી નાસી છૂટ્યો

  શહેરમાં ચૌધરી હાઇસ્કૂલ સામે આવેલા ચિંતામણિ પાર્શ્વનાથ દેરાસરમાંથી તસ્કરે દાનપેટી અને રૂમમાંથી રોકડની ચોરી કરી જતા પ્ર.નગર...

મચ્છરોનો ઉપદ્રવ દૂર કરવા આજી નદીમાં ડ્રોનથી દવાનો છંટકાવ શરૂ

  રાજકોટના આજી નદીમાં અને નદીકાંઠા વિસ્તારમાં ક્યુલેક્સ મચ્છરોના ભારે ઉપદ્રવની ફરિયાદો ઉઠ્યા બાદ મ્યુનિસિપલ કમિશનરના...

દ્વારકામાં શિવલિંગ ચોરનારાઓનો ચોંકાવનારો પર્દાફાશ

  દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) વિસ્તારમાં આવેલા પૌરાણિક ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાં શિવરાત્રિના આગલે દિવસે...

પટણા સહિત બિહારના 6 જિલ્લામાં ભૂકંપ

  શુક્રવારે સવારે 2:37 વાગ્યે બિહારમાં ભૂકંપ આવ્યો. પટના, સુપૌલ, કિશનગંજ, પૂર્ણિયા, અરરિયા અને કટિહારમાં લોકોએ ભૂકંપના આંચકા...

CAને શેરમાં સારા વળતરની લાલચ આપી 18.83 લાખની ઠગાઇ આચરી

  શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર દર્શન એવન્યુના રામેશ્વર પાર્કમાં રહેતા અને મુંબઇમાં નોકરી કરતાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજેશભાઇ...

મારા શરીરનું અંગદાન’ કરજો સ્યૂસાઇડ નોટ લખી વૃદ્ધનો ફાંસો ખાઇ આપઘાત

  માધાપર ચોકડી પાસેના સ્વામિનારાયણ મંદિર પાસે દ્વારિકા લોરાઇટ્સમાં રહેતા પ્રકાશભાઇ બાબુલાલ લોલાડિયા (ઉ.64) એ પોતાના ઘેર...