Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રાજકોટ આવતી-જતી અમુક ટ્રેન ત્રીજા દિવસે પણ રદ

  બિપરજોય’ ચક્રવાતને કારણે રેલવે વ્યવહાર ખોરવાયો છે અને બીજી અનેક ટ્રેન તારીખ 16 જૂને પણ રદ કરવી પડી છે. આજે રાજકોટ આવતી-જતી 12...

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ

  વાવાઝોડું બિપરજોયે ગુરુવારે સાંજે 6.30 વાગ્યે જખૌ બંદર નજીક લેન્ડફોલ કર્યો હતો. એ પછી લેન્ડફોલની પ્રક્રિયા મધરાત સુધી ચાલી હતી....

ટંકારાના ઘૂ નડા ખાનપરથી રોહીશાળા જવાના માર્ગે તોતિંગ લીમડો ધરાશાયી

  ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસરના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે જસદણ તાલુકાના...

રાજકોટમાં શનિવારથી પવનનું જોર ઘટશે

  રાજકોટમાં બુધવારે પવનની ઝડપ 30થી 40 કિ.મી. રહી હતી. જો કે, સાંજે પવન બિલકુલ થંભી ગયો હોય તેમ વાતાવરણ શાંત થઈ ગયું હતું. દિવસ દરમિયાન...

ખેડાના સેવાલિયામાં થર્મલની શાળામાં ધોરણ-12ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત!

  છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં ચાલતા, રમતા, જમતા તથા કોઇ પણ કામ કરતા સમયે હાર્ટ એટેક આવવાના બનાવો બની રહ્યા છે. ત્યારે આ પ્રકારનો...

હું તને લાઇક કરું છું, કહી તરુણી સાથે અડપલાં કર્યાં

  શહેરના ટ્યૂશન ક્લાસીસના શિક્ષકે 16 વર્ષની તરુણી સાથે શારીરિક અડપલાં કરી ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાવતા મામલો પોલીસમાં...

વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી, ધમકીથી કંટાળી યુવાને ઉંદર મારવાની દવા પીધી

  શહેરના હરિ ઘવા રોડ, ભવનાથ પાર્ક-2માં રહેતા ભાવિક દિનેશચંદ્ર જોશી નામના યુવાને વ્યાજખોર શૈલેન્દ્રસિંહ ગોહિલ, વિરેન્દ્રસિંહ...

8 જિલ્લામાં 38 હજાર લોકોનું સ્થળાંતર અને 6 હજાર અગરિયાને શિફ્ટ કરાયા

  રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીની અદ્યતન માહિતી...

1 જુલાઈથી ઇન્દોર-ઉદયપુરની ડાયરેક્ટ ડેઈલી ફ્લાઈટ શરૂ થશે

  છેલ્લા ઘણા સમયથી રાજકોટ એરપોર્ટ પરથી ઇન્દોર અને ઉદયપુરની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવાની વાત ચાલી રહી હતી જેમાં હવે ખાનગી...

આકર્ષક વળતરની લહાયમાં ઓનલાઇન રોકાણ કરતા રૂ.4 લાખ ગુમાવવા પડ્યા

સોશિયલ મીડિયામાં અલગ અલગ સાઇટના નામે સાયબર ગઠિયાઓ લોકોને છેતરતા હોવાના અગાઉ અનેક કિસ્સા બન્યા છે છતાં લોભામણી લાલચમાં ફસાઇને...

બિપરજોય ગુરુવારે જખૌમાં ત્રાટકશે!

  અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજૉય વાવાઝોડાએ ધીમે ધીમે રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. આગામી 15મી જૂનના બપોરે આ...

બિપરજોય વાવાઝોડાના પગલે દ્વારકાધીશ મંદિર પર બે ધજા ચઢાવવામાં આવી

  ગુજરાતમાં ભયંકર બિપરજોય ચક્રવાતનું સંકટ ઉભું થયું છે. દરિયાકિનારે ભારે પવન સાથે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં...