Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

અગ્નિકાંડની તપાસમાં સીટ કડાકા ભડાકા કરવાના મૂડમાં, બે માસનો વધુ સમય માગ્યો

  રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનામાં 30-30 લોકો જીવતા ભૂંજાઇ જવાની ગોઝારી ઘટનાના રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે. રાજ્ય સરકારે...

સૌરાષ્ટ્ર-કચ્છ લોકસભા ચૂંટણી પરિણામ 2024

  લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાયું હતું ત્યારે રાજકારણની પાઠશાળા ગણાતા સૌરાષ્ટ્રમાં આ વખતે ઘણી...

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યોનું ભાવિ ખુલશે

  ગુજરાત વિધાનસભા- 2024ની ચૂંટણીમાં 25 લોકસભા બેઠકોની સાથે-સાથે વિધાનસભની 5 બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ હતી. આ પાંચ વિધાનસભા...

રાજકોટ જેલમાં ફરી એક વાર તમાકુ ભરેલો દડો ફેંકાયો

  રાજકોટ જિલ્લા જેલમાં અગાઉ દડામાં તમાકુ, મોબાઇલના સિમકાર્ડ સહિતની વસ્તુ ભરીને દીવાલ ટપાડી ફેંકવામાં આવતા હોવાના બનાવોમાં...

બાઇકસવારને અટકાવી રોકડ રકમ લૂંટી

  ઘંટેશ્વર પાસે ગત ગુરુવારે બાઇક સવારને અટકાવી રૂપિયા 20 હજારની લૂંટની ઘટનામાં પોલીસે એમબીબીએસના બે અને ફાર્મસી તેમજ...

રાજ્યને 19 વર્ષમાં જેટલું વિદેશી રોકાણ મળ્યું તેનાથી બમણું 4.5 વર્ષમાં આવ્યું

  છેલ્લાં 19 વર્ષમાં ગુજરાત રાજ્યમાં જેટલું વિદેશી રોકાણ આવ્યું છે તેનાથી બમણાં કરતાં વધુ રોકાણ છેલ્લાં 4.5 વર્ષમાં જ આવ્યું છે....

સ્માર્ટ મીટરમાં દૈનિક યુનિટના વપરાશ ડબલ થઇ ગયા!

  સુરત અને વડોદરા બાદ હવે રાજકોટમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ શરૂ થયો છે. ગુરુવારે પીજીવીસીએલના મહિલા કોલેજ સબ ડિવિઝનમાં...

બોનેટમાં તિખારો થયો, ચાલકે બસ બંધ કરી સતર્કતા દાખવી

  શહેરમાં થોડા દિવસ પહેલાં જ ગેમ ઝોનમાં ભભૂકેલી ભીષણ આગમાં અનેક માનવ જિંદગી હોમાઇ ગયાના બનાવ બાદ આગનું નામ પડતાં જ લોકો ફફડી...

ધો.12 સાયન્સમાં 1436, કોમર્સમાં 2843 વિદ્યાર્થી પૂરક પરીક્ષા આપશે

  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2024માં લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ફેલ થયેલા...

ભુજ શહેરની ઉત્તરે 25 કિલોમીટર દૂર મેઇનલેન્ડ ફોલ્ટમાં દર 2000 વર્ષે ભૂકંપનો ઇતિહાસ મળ્યો

  આઈઆઈટી કાનપુર, અમદાવાદની એલડી એન્જિ. કોલેજ અને ઈટલીની પલેર્મો યુનિવર્સિટીએ હાથ ધરેલા 8 વર્ષના સંયુક્ત રિસર્ચમાંથી જાણવા...

કોઠારિયા સોલવન્ટ અને થોરાળામાં 3 યુવાનના આર્થિક ભીંસથી આપઘાત

  શહેરમાં કોઠારિયા સોલવન્ટ અને થોરાળામાં ત્રણ યુવાનએ આપઘાત કરી લેતા તેના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. બનાવને પગલે પોલીસે...

રાજકોટથી શ્રાવણમાં 7 જ્યોતિર્લિંગ અને રામ જન્મભૂમિ સાથે 3 જ્યોતિર્લિંગ બે સ્પે.ટ્રેન દોડશે

  ભારતીય રેલવે દ્વારા ધાર્મિક સ્થળોની તેમજ ફરવા લાયક સ્થળોએ ફરવા જવા ઇચ્છતા લોકો માટે સ્પે.ટ્રેન ચલાવી રહી છે. ત્યારે ‘એક...