Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

MP, પંજાબ-હરિયાણામાં ભારે પવન સાથે વરસાદ

  શુક્રવારથી ઉત્તર ભારતમાં હવામાનમાં પલટો આવ્યો છે. મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં કેટલીક જગ્યાએ વરસાદ...

સૌર પૅનલથી 300 યુનિટ વીજળી મળશે

  રૂ. 75 હજાર કરોડની પીએમ સૂર્ય ઘર નિ:શુલ્ક વીજળી યોજનાને કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે મંજૂરી આપી હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ...

સંદેશખાલીના મુખ્ય આરોપી શેખ શાહજહાંની ધરપકડ

  પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓનું યૌન ઉત્પીડન કરવાના આરોપી TMC નેતા શેખ શાહજહાંની પોલીસે ધરપકડ કરી છે. ગુરુવારે સવારે...

પંકજ કુમારની લોકપાલના સભ્ય તરીકે નિમણૂક

  રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં લોકપાલના અધ્યક્ષ અને સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં...

દેશભરમાં જીવનવીમો લેનારાઓમાં સૌથી વધુ ગુજરાતમાં 44%નો ઘટાડો

  કોરોના પછી જીવનવીમો લેનારા લોકોનો રાફડો ફાટ્યો હશે એવું સામાન્ય રીતે આપણે માનતા હોઈશું પરંતુ આશ્ચર્યજનક રીતે એવું છે નહીં!...

રાજાનું ઘર 2 દેશમાં, બેડરુમ ભારતમાં તો કિચન મ્યાનમારમાં

  કેન્દ્ર સરકારે મ્યાનમાર સાથે જોડાયેલી અરૂણાચલ પ્રદેશ, નગાલેન્ડ, મણિપુર અને મિઝોરમની 1643 કિમી લાંબી સરહદ પર મુકત અવરજવર...

આરોપી શાહજહાના નજીકના લોકો પર EDની રેડ

  બંગાળમાં 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં શુક્રવારે ફરી તોફાનો ફાટી નીકળ્યાં હતાં. લાઠીધારી ભીડે બેડમજૂર વિસ્તારમાં જમીન હડપી...

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીનું નિધન

  મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેનાના નેતા મનોહર જોશીનું 86 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમણે શુક્રવારે (23...

અભ્યાસક્રમ બદલાતા 6 મહિનામાં 1.29 લાખની CA બનવા નોંધણી

  ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ)ના અભ્યાસક્રમમાં ગત વર્ષે કરાયેલા ફેરફાર પછી રજિસ્ટ્રેશનમાં 6 મહિનામાં જ ઉછાળો આવ્યો છે. સીએના નવા...

જેમને પહેલેથી સંતાનો છે, તેઓ કાનૂની રીતે સામાન્ય બાળકને દત્તક લઇ શકે નહીં

  દિલ્હી હાઇકોર્ટે બાળકોને દત્તક લેવાના અધિકારને મૂળભૂત અધિકાર ગણ્યો નથી. કોર્ટે મંગળવારે કહ્યું હતું કે જેમના પહેલાથી બે...

કાશ્મીરી પંડિતોની ઘરવાપસી માટે બજેટ છે પણ ખર્ચ માટે મંજૂરી બાકી

  કાશ્મીરમાંથી કેન્દ્ર સરકારે કલમ 370 હટાવ્યા પછી પણ કાશ્મીરી પંડિતોનું ખીણમાં પાછા ફરવું મુશ્કેલ છે. 1989ના આતંકવાદી હુમલાને...

કમલનાથ ક્યાંય નથી જઈ રહ્યા : પૂર્વ મંત્રી સજ્જ

  પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને તેમના પુત્ર સાંસદ નકુલનાથના ભાજપમાં જોડાવાની જોરદાર અટકળો ચાલી રહી છે. દરમિયાન, કમલનાથના...