Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કાની 26 બેઠકો પર મતદાન શરૂ

  જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે 6 જિલ્લાની 26 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થયું છે. જેમાં 25.78 લાખ મતદારો...

56 ઇંચની છાતી ધરાવતા નરેન્દ્ર મોદી હવે પહેલાં જેવા રહ્યા નથી, લોકસભામાં સ્પષ્ટ દેખાય છે : રાહુલ

  વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આજે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. રાહુલે સુરનકોટમાં કહ્યું હતું કે PM મોદીનો...

UN મહાસભામાં PM મોદીનું સંબોધન

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79માં સત્રને સંબોધિત કર્યું. તેમણે 'સમિટ ઓફ ધ ફ્યુચર' કહ્યું,...

કેજરીવાલે કહ્યું- જો હું પ્રામાણિક લાગું તો વોટ આપજો; ભાગવતને પૂછ્યું- 75 વર્ષે મોદી માટે નિવૃત્તિ કેમ નથી?

  આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે (22 સપ્ટેમ્બર) દિલ્હીના જંતર-મંતર ખાતે જાહેર સભા યોજી હતી. તેમણે 2011માં અણ્ણા...

જમ્મુ-કાશ્મીરમાં 43% વધુ મહિલા ઉમેદવારો મેદાનમાં

  જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાન બાદ હવે 25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. જમ્મુ-કાશ્મીરમાં...

કોલકાતા રેપ-મર્ડર કેસ, 21 સપ્ટેમ્બરથી ડોક્ટરો ફરજ પર આવશે

  કોલકાતામાં 9 ઓગસ્ટના રોજ એક તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યાના વિરોધમાં 41 દિવસની હડતાળ બાદ જુનિયર ડૉક્ટરોએ કામ પર પાછા...

કેબિનેટે ચંદ્રયાન-4 મિશનને મંજૂરી આપી

  કેબિનેટે ચંદ્રયાન-4 મિશનને મંજૂરી આપી દીધી છે. આ મિશનનો ઉદ્દેશ્ય અવકાશયાનને ચંદ્ર પર ઉતારવાનો, નમૂનાઓ એકત્રિત કરવાનો અને તેને...

મોદીજી, તમારા નેતાઓ પર લગામ લગાવો

  કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 74મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ખડગેએ PMને પત્ર પણ...

કોલકાતા રેપ કેસ, મમતાએ કહ્યું-અમે ડોક્ટરોની 3 માંગણીઓ સ્વીકારી

  સોમવારે (16 સપ્ટેમ્બર) કોલકાતામાં તાલીમાર્થી ડૉક્ટરની રેપ-હત્યાનો વિરોધ કરી રહેલા ડૉક્ટરો અને મુખ્યમંત્રી મમતા બેનર્જી...

હરિયાણાની ચૂંટણી, અનિલ વિજની CM પદ માટે દાવેદારી

  હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અને અંબાલા કેન્ટથી ભાજપના ઉમેદવાર અનિલ વિજે મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો છે. તેમણે રવિવારે...

આ વખતે ચોમાસાની વિદાયમાં વિલંબ, હજુ 16 દિવસ વરસશે મેઘો

  ચોમાસું આ વર્ષે દેશ પર મહેરબાન છે. સામાન્ય રીતે ચોમાસાની 18 સપ્ટેમ્બર બાદથી પશ્ચિમ રાજસ્થાનના રસ્તે વિદાય શરૂ થઈ જાય છે. પરંતુ...

જમ્મુ-કાશ્મીરની 8 બેઠકો પર પંડિતો નિર્ણાયક પણ તેમના વોટ વહેંચાયેલા

  શ્રીનગરનો ડાઉનટાઉન વિસ્તાર, જે 2019 પહેલાં કાશ્મીરમાં પથ્થરબાજી અને હિંસાનું એપિક સેન્ટર હતો. પરંતુ, જમ્મુ અને કાશ્મીર...