Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં આતંકી હુમલો, 7 લોકોનાં મોત

  રવિવારે રાત્રે આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ગગનગિર વિસ્તારમાં પરપ્રાંતીય લોકો પર હુમલો કર્યો. આ હુમલામાં...

તિહાર જેલમાંથી 871 દિવસે બહાર આવ્યા સત્યેન્દ્ર જૈન

  આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હી સરકારના ભૂતપૂર્વ પ્રધાન સત્યેન્દ્ર જૈન શુક્રવારે રાત્રે લગભગ 8.16 વાગ્યે તિહારથી બહાર...

જસ્ટિસ સંજીવ ખન્ના નવા ચીફ જસ્ટિસ બની શકે છે

  મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઈ) ડૉ.ડી વાય. ચંદ્રચૂડે પોતાના ઉત્તરાધિકારીના રૂપમાં સુપ્રીમકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ સંજીવ...

સલમાનના ઘરે ફાયરિંગ કેસમાં શૂટરની હરિયાણાથી ધરપકડ

  લોરેન્સ ગેંગનો શૂટર સુખા હરિયાણાના પાણીપતમાંથી ઝડપાયો છે. તેને પકડવા માટે નવી મુંબઈની પનવેલ સિટી પોલીસ અને પાણીપત પોલીસે...

મણિપુર હિંસા વચ્ચે દિલ્હીમાં પ્રથમ વખત મેઈતેઈ-કુકી અને નાગા ધારાસભ્યોની બેઠક

  મણિપુરના મેઇતેઈ અને કુકી સમુદાયના લગભગ 20 ધારાસભ્યોની મંગળવારે બેઠક મળી હતી. 18 મહિના પહેલાં પૂર્વોત્તર રાજ્યમાં જાતીય હિંસા...

જળ સંરક્ષણમાં ગુજરાત ત્રીજા ક્રમે, ઓડિશા પહેલા સ્થાને

  પાંચમા રાષ્ટ્રીય જળ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઓડિશાને જળ સંરક્ષણની બાબતે વર્ષ 2023 માટેનો સર્વશ્રેષ્ઠ રાજ્યનો...

ચેન્નઈ પાસે ટ્રેન દુર્ઘટના, 19 ઘાયલ

  તમિલનાડુમાં ચેન્નાઈ નજીક શુક્રવારે રાત્રે મૈસૂર-દરભંગા એક્સપ્રેસ (12578) એક માલગાડી સાથે અથડાઈ હતી. આ અકસ્માત કાવરાઈપેટ્ટાઈ...

ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના CM બનશે

  જમ્મુ અને કાશ્મીરમાં નવી સરકાર બનાવવા માટે ગુરુવારે (10 ઓક્ટોબર) ધારાસભ્ય દળની બેઠક મળી હતી. બેઠકમાં નેશનલ કોન્ફરન્સના...

લોથલમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસને કેન્દ્રની મંજૂરી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ...

PM મોદીએ કહ્યું- નવરાત્રિમાં જીતના આશીર્વાદ મળ્યા

  હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. હરિયાણામાં ભાજપની સરકાર બની રહી છે. પાર્ટીએ 48 બેઠકો કબજે...

હરિયાણા વિધાનસભા ચૂંટણીની મતગણતરી

  હરિયાણાની 90 વિધાનસભા બેઠકો માટે આજે (મંગળવારે) સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. આ માટે 22 જિલ્લામાં 93 મતગણતરી કેન્દ્રો...

સોનમ વાંગચુકને જંતર-મંતર પર ઉપવાસ કરવાની મંજૂરી નહીં

  લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક અને તેના સાથીદારોને દિલ્હી પોલીસે જંતર-મંતર પર ઉપવાસ કરવાની મંજૂરી આપી ન હતી. ...