Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

તૃણમૂલના 61 હજાર અને ભાજપના 38 હજાર ઉમેદવાર

  પશ્ચિમ બંગાળમાં 8મી જુલાઈએ યોજાનારી પંચાયત ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા પણ પૂર્ણ થઇ છે. ટીએમસી ગ્રામપંચાયત, પંચાયત સમિતિ...

મણિપુર: શાળાઓમાં 90% સુધી બાળકો ગેરહાજર રહ્યાં

મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે 1લીથી 8મી સુધીની શાળાઓ બે મહિના પછી બુધવારે ખૂલી. જોકે, મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓમાં હાજરી ઓછી...

ભગવાન મહાવીર બાદ સૌથી કઠોર તપશ્ચર્યાની કહાની

  આ દિવસોમાં બાલાઘાટની જૈન દાદાબારી માત્ર જૈન સમુદાય માટે જ નહીં પરંતુ બધા માટે આતુરતાનું કેન્દ્ર બની છે. અહીં જૈન મુનિશ્રી...

કેનેડામાં ખાલિસ્તાનીઓએ ભારતીય દૂતાવાસને ધમકી આપી

  કેનેડામાં તાજેતરમાં એક રેલી કાઢીને ખાલિસ્તાન સમર્થકોએ ભારતીય દૂતાવાસના અધિકારીઓને ધમકી આપી હતી. આ મુદ્દે વિદેશમંત્રી એસ....

સરકારમાંથી મંત્રીઓને સંગઠનમાં મોકલાશે

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પ્રગતિ મેદાનનાં કન્વેન્શન સેન્ટરમાં મંત્રીમંડળના સાથીઓ સાથે યોજેલી બેઠક પાંચ કલાક ચાલી...

મહારાષ્ટ્રમાં બસ અકસ્માત, 26 બળીને ખાખ

  મહારાષ્ટ્રના બુલઢાણામાં શુક્રવારે મોડી રાત્રે બસ અકસ્માત સર્જાયો હતો. યવતમાલથી પુણે જઈ રહેલી બસ પોલ સાથે અથડાઈ અને ડિવાઈડર...

ટ્રેન દુર્ઘટના: 12 કલાક સતત ખડેપગે ડ્યૂટી, છતાં તેમના દર્દની અવગણના

  વિશ્વના ચોથા સૌથી મોટા રેલવે નેટવર્કને ગતિ આપવા માટે 14 હજાર એન્જિન સાથે ટ્રેનો ખેંચતા 60 હજારથી વધુ લોકો પાઈલટ અત્યંત મુશ્કેલ...

કેદારનાથ: ઘોડા-ખચ્ચરના રોજના ત્રણ ફેરા

  કેદારનાથ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ અને તેમના સમાનને લઈને જતાં ઘોડા-ખચ્ચર સાથે અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે. રાજસ્થાનથી આવેલા...

મણિપુર સરકાર નો વર્ક-નો પે નિયમ લાગુ કરશે

  મણિપુરમાં 3 મેથી કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે ચાલી રહેલી હિંસાને કારણે ઘણા સરકારી કર્મચારીઓ ઓફિસમાં જઈ શકતા નથી. રજાની મંજૂરી...

આઈઆઈટી બોમ્બે દુનિયાની ટોપ 150 સંસ્થામાં સામેલ

  ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2024માં 149મા રેન્ક સાથે આઈઆઈટી બોમ્બેએ દુનિયાની ટોપ 150 સંસ્થાઓમાં સ્થાન મેળવ્યું છે,...

મહેબૂબા મુફ્તીએ સેના પર આરોપ લગાવ્યો

  જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ભારતીય સેનાના જવાનો પર મુસ્લિમોને જય શ્રી રામનો નારા લગાવવાનો આરોપ...

કેન્દ્ર સરકારે ટાઇમ ઑફ ડે ટેરિફ હેઠળ દરમાં પરિવર્તન કર્યાં, વાણિજ્યિક વપરાશકારો માટે એપ્રિલ-24થી નવા દર અમલી

એકાદ વર્ષમાં રાત કરતાં દિવસે પંખા-એસી ચાલુ રાખવાનું સસ્તું પડશે કારણ કે કેન્દ્ર સરકારે વીજદરમાં ફેરફાર કર્યો છે તે પ્રમાણે દિવસે...