ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ આજે એટલે કે બુધવારે બપોરે 1.30 હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ...
કાર અકસ્માતમાં ઘાયલ થયેલા ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટર ઋષભ પંતે દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર પોતાની પહેલી પોસ્ટ કરી...
આજે તિરુવનંતપુરમમાં સિરીઝની છેલ્લી મેચ રમાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 317 રનથી હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ આપેલા 391 રનના...
ભારત-શ્રીલંકા વન-ડે સિરીઝની બીજી મેચ આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ ગઈ હતી. જેમાં શ્રીલંકાએ આપેલા 216 રનના ટાર્ગેટને ટીમ...
કટકના બારાબતી સ્ટેડિયમમાં મેન્સ હોકી વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની લગભગ 2:30 કલાક સુધી ચાલી હતી. મનીષ પોલ અને ગૌહર ખાને આ શોને...
ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની સિરીઝની પહેલી વન-ડે મેચ આસામના ગુવાહાટીમાં રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાનો 67 રને વિજય થયો હતો....
વૈશ્વિક ફલક પર ભારત લીડર બનવા તરફ સતત આગેકૂચ કરી રહ્યું છે અને આ સપનાને વાસ્તવિક બનાવવામાં દેશના ઉદ્યોગસાહસિકો મહત્વપૂર્ણ...
ટીમ ઈન્ડિયા મંગળવારે શ્રીલંકા સામે વર્ષની પ્રથમ વન-ડે રમશે. ગુવાહાટીમાં બપોરે 1.30 વાગ્યે શરૂ થનારી આ મેચ ટીમના મિશન વર્લ્ડ...
રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી T20 મેચ રમાઈ ગઈ હતી. ત્યારે...
ન્યૂઝીલેન્ડની સામેની T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાના બે મેઇન પિલ્લર એવા રોહિત શર્મા અને વિરાટ કોહલી ટીમમાં નહિ હોય. ત્યારે ટીમના...
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ T20 મેચની સિરીઝની બીજી મેચ આજે પુણેમાં રમાઈ ગઈ હતી. જેમાં શ્રીલંકાની રોમાંચક મેચમાં 16 રને જીત થઈ...
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણીની બીજી મેચ આજે સાંજે 7 વાગ્યાથી પુણેમાં રમાશે. ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ જીતીને...