Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

ગુજરાતના બે યુવકોનો USના પોલિટિક્સમાં ડંકો

  ગુજરાતના બે યુવકોએ USના પોલિટિક્સમાં ડંકો વગાડ્યો છે. તાજેતરમાં અમેરિકાના ન્યૂજર્સી સ્ટેટના એડિસન શહેરની મહાનગરપાલિકાની...

રાશિફળ : ૧૦/૧૧/૨૦૨૫

  મેષ Eight of Swords આજનો દિવસ અસમંજસ અને મર્યાદિત વિચારસરણી વાળો રહેશે. પરિવારમાં કોઈ નિર્ણયને લઈને મૂંઝવણ રહેશે. ગૃહિણીઓએ...

ફોર વ્હીલ પાછળ બાઈક અથડાતા અકસ્માત

  રાજન સુરેશભાઈ મકવાણા (ઉં.વ.19) ગઈકાલે રાત્રે 1 વાગ્યા આસપાસ બાઇક લઈને જતો હતો ત્યારે હેમુ ગઢવી હોલ પાસે બંધ ફોર વ્હીલ પાછળ બાઈક...

મંત્રીમંડળમાં ઠાકોર સમાજ સાથે અન્યાય થયો!

  ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને બનાસકાંઠાના સમસ્ત ઠાકોર સમાજનું આજે પાલનપુરના ચડોતર ગામમાં સ્નેહમિલન યોજાયું છે. 12 દિવસના...

રાશિફળ : ૦૮/૧૧/૨૦૨૫

  મેષ Seven of Pentacles આજનો દિવસ ધૈર્ય,મૂલ્યાંકન અને પ્રતીક્ષાનો છે. પરિવારમાં કોઈ કામની પ્રગતિ ધીમે-ધીમે થતી દેખાશે, જેનાથી થોડો...

રાજકોટમાં 2.96 કરોડનું દુર્લભ 'તરતું સોનું' પકડાયું

  છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વ્હેલ માછલીની ઉલ્ટી એટલે કે એમ્બરગ્રીસનો જથ્થો વહેંચતા લોકો પોલીસના હાથે ઝડપાઇ રહ્યા છે....

ચાકુ હાથમાં લઈ તાળવું ચટાવ્યું, વાળ ખેંચી લાફા માર્યા

  સુરત શહેરમાં યુવકને માર મારવા અને અપમાનિત કરવાની અમાનવીય ઘટનાના બે વીડિયો સામે આવ્યા છે. વીડિયોમાં માર ખાતા યુવક યુવકના...

મહાદેવભારતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

  ગત 5 નવેમ્બરના રોજ 80 કલાક બાદ ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવભારતી બાપુ ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા હતા. ત્યાર બાદ...

રાશિફળ : ૦૭/૧૧/૨૦૨૫

  મેષ The Hierophant આજનો દિવસ પરંપરા, અનુશાસન અને આધ્યાત્મિક શીખ સાથે જોડાયેલો રહેશે. પરિવારમાં શાંતિ અને આદરનું વાતાવરણ રહેશે....

સૌરાષ્ટ્ર-કચ્છનાં હૃદયરોગના દર્દીઓ ભગવાન ભરોસે

  રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કરોડો રૂપિયાનાં ખર્ચે બનાવવામાં આવેલી અત્યાધુનિક કેથલેબને હાલમાં અલીગઢી તાળાં લાગેલા છે, જેના...

રાજ્યની 54 હજાર શાળાઓ આજથી ફરી ધમધમશે

  રાજ્યની 54 હજાર કરતાં પણ વધુ શાળાઓ આજથી ફરી ધમધમતી થશે. રાજ્યની શાળાઓમાં 16 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી દિવસનું દિવાળી વેકેશન...

ભગવાન નરસિંહજીના 288મા વરઘોડાના અદ્ધભૂત આકાશી દૃશ્યો

  વડોદરા શહેરના હૃદયસ્થળ માંડવી ખાતે આવેલ શ્રી નરસિંહજી મંદિરનો 288મો પરંપરાગત વરઘોડો આજે ભક્તિભાવે અને ધામધૂમથી નીકળ્યો....