Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રાશિફળ : ૦૫/૦૩/૨૦૨૫

  મેષ The Star બધા સંજોગો તમારી ઈચ્છા મુજબ હશે. તમારી જવાબદારીઓને ગંભીરતાથી લેવાનો પ્રયાસ કરો, કારણ કે તમે તમારી...

ટ્રાફિક વ્યવસ્થાને બદલે ઉઘરાણાલક્ષી પોઇન્ટ ફાળવણીથી રાજકોટમાં ટ્રાફિકજામની સ્થિતિ

  રાજકોટ શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફિક વ્યવસ્થા વિકટ બની રહી છે, જીવલેણ અકસ્માતનું પ્રમાણ પણ વધી રહ્યું છે, ટ્રાફિક સમસ્યા હળવી...

વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓએ રવિવારે જામનગર ખાતે વનતારાની મુલાકાત લીધી હતી. જે બાદ...

વિદ્યાર્થીઓએ ગોબરમાંથી ચંપલ બનાવ્યા

  આજના સમયમાં જ્યારે યુવાનો પશ્ચિમ સંસ્કૃતિનું અનુકરણ કરતા જોવા મળે છે ત્યારે રાજકોટમાં વિવિધ ક્ષેત્રમાં અભ્યાસ કરતા...

રાશિફળ : ૦૩/૦૩/૨૦૨૫

  મેષ Page of Swords સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવાથી તમારું મન પ્રસન્ન રહેશે. ભવિષ્ય માટે નવી યોજનાઓ બનાવશો. આત્મવિશ્વાસ વધશે,...

જેતપુરના કેશુભાઈ સખિયાનું અવસાન થતાં ચક્ષુદાન કરાયું

  જેતપુર જેતપુરના કેશુભાઈ સખીયાનું અવસાન થતાં સદતગના ચક્ષુઓનુ઼ દાન કરાયું હતું. જે સાથે માનવસેવા યુવક મંડળ ધોરાજી અને સરકારી...

યોર રેસ્ટોરન્ટમાંથી 62 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, ત્રણ નમૂના લેવાયા

  રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ભૂપેન્દ્ર રોડ પર બાલાજી મંદિરની સામે કવિ નાનાલાલ માર્ગ પર શિરોમણી...

વડાપ્રધાનના આગમન પહેલા સુરતનું મેકઓવર

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાતમી માર્ચે સુરતમાં યોજાનારી વિશાળ જાહેર સભાને સંબોધવા આવી રહ્યા છે. તેમના આગમનને ધ્યાને રાખીને...

રાશિફળ : ૦૧/૦૩/૨૦૨૫

  મેષ ભવિષ્યફળ પોઝિટિવ: નવી શરૂઆત અને સર્જનાત્મક કાર્ય તમને માર્ચમાં ઘણો આનંદ આપશે. તમે ઉત્સાહ અને ઊર્જાથી ભરપૂર રહેશો,...

ચોકીદારે દેકારો કરતા દાનપેટીનો ઘા કરી નાસી છૂટ્યો

  શહેરમાં ચૌધરી હાઇસ્કૂલ સામે આવેલા ચિંતામણિ પાર્શ્વનાથ દેરાસરમાંથી તસ્કરે દાનપેટી અને રૂમમાંથી રોકડની ચોરી કરી જતા પ્ર.નગર...

મચ્છરોનો ઉપદ્રવ દૂર કરવા આજી નદીમાં ડ્રોનથી દવાનો છંટકાવ શરૂ

  રાજકોટના આજી નદીમાં અને નદીકાંઠા વિસ્તારમાં ક્યુલેક્સ મચ્છરોના ભારે ઉપદ્રવની ફરિયાદો ઉઠ્યા બાદ મ્યુનિસિપલ કમિશનરના...

દ્વારકામાં શિવલિંગ ચોરનારાઓનો ચોંકાવનારો પર્દાફાશ

  દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) વિસ્તારમાં આવેલા પૌરાણિક ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાં શિવરાત્રિના આગલે દિવસે...