Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

પડોશી દેશોમાં કાશ્મીરી સફરજનની માગ વધી

  તૂર્કિયે અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા વિનાશક ભૂકંપને કારણે ત્યાં સફરજનની નિકાસ પર પણ ભારે અસર પડી છે. તૂર્કિયેમાંથી...

મહારાષ્ટ્રમાં રામનવમીએ હિંસા ફાટી નીકળી!

  મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર કરાયાના એક મહિના બાદ તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. અહીંના...

અતીકને લઈને યુપી પોલીસ અમદાવાદ આવવા રવાના

  ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કેદની સજા મેળવનાર માફિયા અતીક અહેમદને પોલીસ કાફલો અમદાવાદની સાબરમતી જેલમાં પરત લાવી રહ્યો છે....

બે લાખ મજૂર પાછા નહીં આવતા ઉત્પાદન 20%થી વધુ ઘટી ગયું

  તમિલનાડુમાં અન્ય રાજ્યોમાંથી આવેલા મજૂરો હવે પાછા આવે તેની રાહ જોવાઈ રહી છે. દર વર્ષે હોળીની ઉજવણી કરવા પોતપોતાનાં...

હિમાચલમાં હિમવર્ષાની શક્યતા

  હાલમાં જ એક નવા સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 30 માર્ચ સુધી હિમાલય સુધી પહોંચી જશે. તેના કારણે ગાજવીજ સાથે ફરી એકવાર વરસાદ...

હવે જવાનોને બરછટ અનાજની સ્વાદિષ્ટ વાનગીઓ પીરસાશે

  ભારતીય સેનાની ભોજનની થાળીમાં આશરે 50 વર્ષ બાદ મોટા ફેરફાર કરવાની તૈયારી કરાઇ છે. પહેલી એપ્રિલથી તમામ યુનિટોમાં આની શરૂઆત થવા...

કમોસમી વરસાદ-કરા પડવાથી 7 રાજ્યોમાં 25 લાખ હેક્ટરમાં પાકને નુકસાન

  કરા પડવા અને કમોસમી વરસાદના કારણે દેશનાં સાત રાજ્યોમાં હજુ સુધી 25 લાખ હેક્ટર વિસ્તારમાં રવી પાકને ભારે નુકસાન થયું છે....

બસ સ્ટેન્ડ પર છત્રી લઈને જતો જોવા મળ્યો હતો

  વારિસ પંજાબ દેના ચીફ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ વિશે એક નવો ખુલાસો થયો છે. અમૃતપાલ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના ઈશારે કામ કરી...

ઇકોનોમી કરતા થર્ડ એસીનું ભાડું 8 ટકા ઘટશે

  રેલવેએ પ્રવાસીઓને મોટી રાહત આપી છે. હવે ઇકોનોમી ક્લાસનું ભાડું એસી-3 ક્લાસ કરતાં ઓછું થશે. આ વ્યવસ્થા 22 માર્ચથી દેશભરમાં લાગુ...

અમૃતપાલને ISI સાથે સંકળાયેલા અવતાર સિંહે તાલીમ આપી હતી

  પંજાબ પોલીસને ‘વારિસ પંજાબ દે’નો વડો અમૃતપાલ સિંહ હજુ સુધી મળ્યો નથી. તે સરહદ પાર ભાગી ગયાની આશંકા છે. આ દરમિયાન તેના વિશે...

દિલ્હીમાં PM મોદી વિરુદ્ધ પોસ્ટરવોર

  દિલ્હી પોલીસે આખા શહેરમાં પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપત્તિજનક પોસ્ટર લગાવવાના કેસમાં 100 FIR નોંધવામાં આવી છે, જેના પર...

કોરોનામાં એન્ટિબાયોટિક્સ નહીં આપવા નિર્દેશ

  કેન્દ્ર સરકારે કોરોનાની સારવાર અંગેની ગાઇડલાઇનમાં સુધાર કર્યો હતો. સરકારે કોરોનાની સારવારમાં જ્યાં સુધી બેક્ટેરિયલ...