Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક

  નવી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે બુધવારે મોડી રાત સુધી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ચાલી હતી. જેમાં...

મોદીએ કહ્યું- રાજકારણમાંથી પરિવારવાદ, ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણથી મુક્તિ મેળવવી જરૂરી

દેશ આજે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો. આ દરમિયાન 21 તોપોની...

ઓનલાઈન સ્ટ્રીમિંગ દરમિયાન ઉંચી-નીચી ખુરશીઓ જોવા મળી

  સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ ઉનાળાના વેકેશનમાં બ્રિટન ગયા હતા. ત્યાં એક કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિએ પૂછ્યું...

અમેરિકા-જાપાન મળીને હાઇપરસોનિક મિસાઇલ ઇન્ટરસેપ્ટર બનાવશે

  ચીન, ઉત્તર કોરિયા અને રશિયાની હાઈપરસોનિક મિસાઈલથી બચવા માટે અમેરિકા અને જાપાન સાથે મળીને ઈન્ટરસેપ્ટર બનાવશે. જાપાનના અખબાર...

કિમ જોંગ ઉને સેનાને યુદ્ધની તૈયારી કરવાના આદેશ આપ્યા

  ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવા કહ્યું છે. સાથે જ પોતાના સેનાના ટોપ જનરલને પણ પદ પરથી હટાવી...

મણિપુરમાં આસામ રાઈફલ્સ અને પોલીસ વચ્ચે તકરાર વધી

  મણિપુરમાં સ્થાનિક પોલીસ અને આસામ રાઈફલ્સ સામસામે આવી ગયા છે. બંને વચ્ચે તકરાર વધી ગઈ છે. બંને વચ્ચેની ચર્ચાના ઘણા વીડિયો પણ...

રામાસ્વામી કટ્ટરપંથી ખ્રિસ્તીઓના નિશાને, છતાં લોકપ્રિયતામાં વધારો

  અમેરિકન રાષ્ટ્રપતિ પદની રિપબ્લિકન ઉમેદવારની રેસમાં સામેલ ભારતવંશી-અમેરિકન ઉમેદવાર વિવેક રામાસ્વામીની ખ્રિસ્તી યુવાઓમાં...

જ્ઞાનવાપીના ત્રણેય ગુંબજ, મિનારાની રચના અને વાસ્તુ જાણવા પુરાવા લીધા

  જ્ઞાનવાપી પરિસરના સરવેના પાંચમા દિવસે મંગળવારે એએસઆઇ ટીમ ત્રણેય ગુંબજ અને મિનારાના કાંગરા સુધી પહોંચી હતી. ટીમે ઇમારતની...

પાકિસ્તાનઃ શરીફ સરકારની સીમાંકનની આડમાં ચૂંટણી મુલતવી રાખવાની પેરવી

ભ્રષ્ટાચારના મામલામાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને જેલમાં મોકલ્યા બાદ પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે જાળ બિછાવી દીધી છે....

ચીન સામે ભારત અડગ, LAC પર ચાર ગણા સૈનિકો તહેનાત

  વિદેશમંત્રી એસ. જયશંકરે ચીન મામલે એલએસી અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ભારતે 2014થી ચીનનો મુકાબલો કરવા માટે...

ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામું માગી લેવાયું!

  ગુજરાત ભાજપ સંગઠનના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના કથિત કૌભાંડમાં રાજીનામું માગી લેવાયું હોવાની ચર્ચા શરૂ થઈ છે. તેમને...

કપિલ સિબ્બલની દલીલ- અનુચ્છેદ 370માં સુધારો કે ફેરફાર કરવાની પ્રક્રિયા બંધારણમાં નથી

  જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને પડકારતી 23 અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આજે બીજા દિવસે (3 ઓગસ્ટ) સુનાવણી હાથ ધરવામાં...