Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રાજકોટમાં 144 વર્ષ જૂના જામ ટાવરના જીર્ણોધ્ધારથી ઘંટનાદ ગૂંજ્યા

  રાજય સરકારોના પ્રયાસોથી રાજકોટના ઐતિહાસિક સ્મારકોને પુન: સંરક્ષિત કરી જીવંત બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આજે...

રાશિફળ : ૧૧/૦૩/૨૦૨૪

  મેષ PAGE OF WANDS પરિસ્થિતિને નજીકથી જોવાની જરૂર છે. નવા મિત્રો મળવાને કારણે મન પ્રસન્નતા અનુભવશે, પરંતુ પોતાને તમારા ધ્યેયથી...

રાજકોટ-વેરાવળ લોકલ ટ્રેનમાં હવે 1 AC કોચ

  રાજકોટ અને વેરાવળ વચ્ચેની લોકલ ટ્રેનમાં હવે 1 AC કોચ મૂકવાનો નિર્ણય લેવાયો છે. જેનો લાભ મુસાફરોને 14 માર્ચથી મળશે. આ ઉપરાંત...

રાજકોટમાં સગીરા પર દુષ્કર્મના ગુનામાં આરોપીને અંતિમ શ્વાસ સુધી કેદ

  રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારની સોસાયટીમાં રહેતી 15 વર્ષ 6 માસની સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં...

રાશિફળ : ૦૯/૦૩/૨૦૨૪

  મેષ અંતિમ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને પ્રયત્નો ચાલુ રાખવાની જરૂર છે. નાની-નાની બાબતોને કારણે ઉદાસીનતા વધી શકે છે, પરંતુ...

જસદણના ભાડલામાં બંધ મકાનને ચોરે નિશાન બનાવ્યું

  જસદણ તાલુકાના ભાડલા ગામે અજાણ્યા તસ્કરોએ ધોળા દિવસે બંધ મકાનના તાળા તોડી ચોરીને અંજામ આપતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો...

હથિયાર સાથે જાહેર પ્રસિદ્ધિ લૂંટવાનો મોહ પોલીસ લોકઅપ સુધી લઇ ગયો

  સોશિયલ મીડિયા પર વોચ રાખી કાનૂન ભંગ કરતા લોકોને લોકઅપની હવા ખવડાવીને કાયદાનું ભાન કરાવાઇ રહ્યું છે જે અંતર્ગત આટકોટના જૂના...

ભોલેનાથને આ 4 વસ્તુઓ અર્પિત કરવાથી તમારી બધી પરેશાનીઓ આવશે અંત મળશે શિવજીના આશીર્વાદ

  મહાશિવરાત્રી પર અનેક દુર્લભ સંયોગો જોવા મળે છે. તેથી, મહાશિવરાત્રી પર ભગવાન શિવની કૃપા મેળવવા માટે, આ સમયે તેમને આ 5 વસ્તુઓ...

રાશિફળ : ૦૮/૦૩/૨૦૨૪

  મેષ જ્યાં સુધી જરૂરી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી અન્ય લોકો સાથે આ બાબતે બિલકુલ ચર્ચા ન કરો. તમારી સાથે જોડાયેલા લોકોના કારણે...

રાજકોટમાં અંકલેશ્વર રહેતા પતિ, સાસુ-સસરાનો પરિણીતાને ત્રાસ

  મોરબી રોડ, ગણેશપાર્ક-1માં છેલ્લા દસ મહિનાથી પિયરમાં રહેતી જ્યોતિ નામની પરિણીતાએ અંકલેશ્વર રહેતા પતિ મનીષ, સસરા મુકેશભાઇ...

રાજકોટમાં ભજિયાંના કારીગરની છરીનો ઘા ઝીંકી હત્યા

  મૂળ ગોંડલના વાસાવડના અને છેલ્લા 15 વર્ષથી રાજકોટમાં ગોંડલ રોડ પર સાંઢિયા પુલ પાસે આવેલી રીદ્ધિ-સિદ્ધી સોસાયટીમાં રહેતા 30...

શિવપુરાણ અનુસાર આ દિવસે મહાદેવ લિંગના રૂપમાં પ્રગટ થયા

  મહા માસની કૃષ્ણ પક્ષની ચૌદશની તિથિએ મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. જ્યોતિષ ગ્રંથો અનુસાર ચતુર્દશી તિથિના સ્વામી...