Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રુદ્રાક્ષ ભગવાન શિવનું પ્રતીક

  મોટાભાગના શિવ ભક્તો રૂદ્રાક્ષ ધારણ કરે છે. તેને ભગવાન શિવનું પ્રતિક માનવામાં આવે છે. રુદ્રાક્ષને હાથ પર બંગડી તરીકે અને...

રાશિફળ : ૦૭/૦૮/૨૦૨૪

  મેષ NINE OF PENTACLES વિઝનને ધ્યાનમાં રાખીને તમારી યોજના બનાવો અને કામ શરૂ કરો. તમારી મોટી યોજનામાં સફળતા મેળવવા માટે તમારે તમારી...

ધોરાજીમાં રસ્તા, લોકમેળા ગ્રાઉન્ડ મુદ્દે આંદોલનની કોંગ્રેસની ચીમકી

  ધોરાજીમાં રસ્તા, જન્માષ્ટમી લોકમેળાના ગ્રાઉન્ડના રીપેરીંગ કામ મામલે પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાએ આંદોલન કરવાની ચીમકી તંત્ર...

કુવાડવા રોડ પર બેકાબૂ કન્ટેનરે બાઇકને ઠોકરે લેતાં દંપતીનું મોત

  શહેરમાં કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે કુવાડવા પોલીસ ચોકી પાસે બેકાબૂ કન્ટેનરે બાઇકને ઠોકરે લેતા કોઠારિયા રોડ પર...

જામનગર જેલમાં પોલીસનું મેગા ચેકિંગ

  ગુજરાતની કેટલીક જેલોમાં આરોપીઓને જેલની અંદર પણ 'સુવિધા' મળતી હોવાનું ભૂતકાળમાં સામે આવી ચૂક્યું છે. ત્યારે આજે જામનગર...

રાશિફળ : ૦૬/૦૮/૨૦૨૪

  મેષ THE LOVERS આજના દિવસે પૈસા સંબંધિત પરિસ્થિતિ મુશ્કેલ બનતી જણાશે. પરંતુ તમારી હિંમત અકબંધ હોવાથી તમે પ્રયત્ન ચાલુ રાખશો....

ગોંડલમાં નવ કેન્દ્રોમાં વિના મૂલ્યે સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવ્યા

  પુષ્ય નક્ષત્રના દિવસે વિનામૂલ્યે સુવર્ણપ્રાશનના ટીપાં 0થી 15 વર્ષના બાળકોને ગોંડલમાં અલગ અલગ જગ્યાઓ પર પીવડાવવામાં આવે છે....

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 300થી વધુ શૂટર, પણ રેન્જ સહિતની સુવિધાના અભાવે ખેલાડી નિરાશ

  પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગની રમતમાં બે-બે મેડલ મેળવી મનુ ભાકરે ઇતિહાસ રચતા દેશભરમાં તેમજ શૂટિંગ સાથે જોડાયેલા ખેલાડીઓમાં...

રાશિફળ : ૦૪/૦૮/૨૦૨૪

  મેષ ACE OF PENTACLES દિવસની શરૂઆતમાં પૈસા સંબંધિત લાભ અચાનક મળી શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલ કાર્યોનું સકારાત્મક પરિણામ...

રાજ્યની 3302 સરકારી સહિત 11451 સ્કૂલમાં ફાયર એનઓસી જ નથી

  રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં બનેલા અગ્નિકાંડ બાદ હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો અરજીમાં કોર્ટે સરકારને રાજ્યભરની સ્કૂલોની સ્થિતિ...

ભાજપના વધુ એક હોદ્દેદારનું ગેરરીતિમાં નામ ખુલ્યું

  હાઉસિંગ બોર્ડે બનાવેલા મકાનો વચ્ચે આવેલી શેરીમાં 5 માળનું શાળાનું ગેરકાયદે બિલ્ડિંગ બનાવવામાં પણ ભાજપના નેતાના માતા અને...

ગીરગઢડામાં ધોળા દિવસે સાવજે ત્રાડ પાડી બે પશુઓને ફાડી ખાધા

  ગીર જંગલ સાવજોનું ઘર માનવામાં આવે છે, ગીર જંગલને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર વન્ય પ્રાણી, સિંહ-દિપડાઓ શિકારની...