આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે. દરમિયાન, કેનેડાની સત્તાધારી લિબરલ...
2023ના બુકર પુરસ્કાર માટે 6 પુસ્તક શોર્ટલિસ્ટ કરાયાં છે તેમાં ભારતીય મૂળનાં ચેતના મારુની નવલકથા ‘વેસ્ટર્ન લેન’ પણ છે....
આપણામાંથી મોટા ભાગના લોકો નિષ્ફળતાથી બચવાનો પ્રયાસ કરે છે અને જ્યારે વાત બગડી જાય છે ત્યારે શરમ અનુભવે છે. પરંતુ મહિલાઓની...
કેનેડાના મુદ્દા વચ્ચે વિદેશ મંત્રાલયે ગુરુવારે પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેણે કેનેડામાં સસ્પેન્ડેડ વિઝા સેવાઓથી...
ગૂગલે જ જી-મેલ, મેપ્સ, યુ-ટ્યૂબ, ડ્રાઈવ, ફોટોઝ સહિતના તમામ એપ્સને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચેટબોર્ડ સાથે જોડી દીધી છે. એટલે કે...
‘મનોરોગી’ શબ્દ સાંભળતા જ દરેકની આંખો સામે હિંસક કે ગુનેગાર ચહેરાની તસવીર તરી આવે છે. પરંતુ કેટલાક મનોવિજ્ઞાનીઓ મુજબ...
સામાન્ય રીતે ભારતીયોને તેના વારસા પર ખૂબ ગર્વ હોય છે અને તેઓ ખૂલીને દુનિયા સામે તેનો પ્રચાર પણ કરે છે. જોકે, દરેક વ્યક્તિ આમ...
માત્ર જિન્સ, આહાર કે વ્યાયામથી શારીરિક વિકાસ શક્ય નથી. આના માટે ભાવનાત્મક સહયોગ, પ્રેમ અને ખુશી પણ ખૂબ જરૂરી છે. તણાવ ઊંચાઈ...
લોકશાહીને દુનિયાની સૌથી શ્રેષ્ઠ શાસન પદ્ધતિ માનવામાં આવે છે, પરંતુ હવે યુવાઓને તેમાં ભરોસો ઘટી રહ્યો છે. ઓપન સોસાયટી...
અમેરિકામાં 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને ડેમોક્રેટિક કેમ્પમાં અટકળો શરૂ થઇ ગઈ છે. રાષ્ટ્રપતિ જો બાઈડેનને વધતી જતી ઉંમર,...
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર એક શીખ નેતાની હત્યાનો આરોપ લગાવ્યો છે. ટ્રુડોએ સોમવારે કેનેડાની સંસદમાં...
G20 સમિટની સમાપ્તિ પછી, UAEના નાયબ વડા પ્રધાન સૈફ બિન જાયદ અલ નાહયાને સમિટનો એક વીડિયો શેર કર્યો. જેમાં ભારત-મિડલ ઇસ્ટ-યુરોપ આર્થિક...