Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રાજકોટમાં આંગડિયા પેઢીનો કર્મચારી રૂ.40 લાખની રોકડ સાથે ભાગી ગયો

  શહેરમાં છેતરપિંડીનો વધુ એક બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. પેડક રોડ, સીતારામ સોસાયટી-1માં રહેતા તખુજી બલદેવજી હડિયોલ નામના...

રાજકોટમાં તરુણીના પિતાની વિજયનગરમાં રહેતા યુવાન સામે ફરિયાદ

  રેલનગરમાં રહેતી 17 વર્ષની તરુણીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી લગ્નની લાલચ આપી ભગાડી ગયાનો બનાવ પોલીસમાં નોંધાયો છે.રેલનગર...

દરિયાકાંઠે પ્રી-તોફાન શરૂ

  કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચેના અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું ‘બીપોરજૉય’ વાવાઝોડાનું બળ વધ્યું છે અને વધુ ઘાતક...

રાજકોટમાં 14 દિવસથી લાપતા બનેલા ડેરી સંચાલકની લટકતી લાશ મળી

  શહેરના 150 ફૂટ રિંગ રોડ પરના મધુવનપાર્કમાં રહેતો ડેરી સંચાલક 14 દિવસથી લાપતા થઇ ગયો હતો અને અંતે પડધરીના દેપાળિયામાં ફોરેસ્ટ...

ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવા ભારત ગૌરવ ટ્રેન શરૂ કરાઈ

  રેલવે મંત્રાલય દ્વારા દેશની મહત્વની ઐતિહાસિક સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળો સાથે સાથે જોડાયેલ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક...

અરુણાચલ પાસિંગની 1200 બસો ચાલતાં ગુજરાતને 3 કરોડનું નુકસાન

  અરુણાચલ રાજ્યમાં પાર્સિંગ કરાવી નેશનલ પરમિટ મેળવી ગુજરાતમાં બસ ફેરવનારા ટ્રાવેલર્સ સામે રાજ્યની પાંચ આરટીઓ દ્વારા કામગીરી...

કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું

  દેશનાં પશ્ચિમી રાજ્યો માટે ચિંતાનું કારણ બનેલા બિપરજોય વાવાઝોડાએ પોતાની દિશામાં આંશિક બદલાવ કરી દેતા ફરી કચ્છ અને ગુજરાત...

ભાજપ આગેવાને વિધવાનું મકાન પચાવી પાડ્યું!

  શહેરમાં પારકી જમીન કે મિલકત પચાવી પાડ્યા બાદ મોટી રકમ પડાવ્યાના અગાઉ અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે ત્યારે વધુ એક બનાવમાં...

રવાપર જમીન કૌભાંડમાં દસ્તાવેજો નકલી સાબિત થતાં જ થશે FIR

  મોરબીના રવાપર ગામે રવા વસ્તા દલવાડી નામની મૃતક વ્યક્તિની 40 કરોડની જમીન બારોબાર વેચવાના કૌભાંડનો પર્દાફાશ થતા જિલ્લા...

રૈયા ગામનું રામજી મંદિર હિંદુ-મુસ્લિમોએ સાથે મળીને નવું બનાવ્યું

  રાજકોટ નજીક આવેલું રૈયા ગામનું રામજી મંદિર એકતાનું પ્રતીક બન્યું છે. 1947માં બાંધવામાં આવેલ આ રામજી મંદિરનું આઝાદીના 76 વર્ષ બાદ...

વાવાઝોડા પહેલાં જ બોટથી દરિયો ખાલી અને કાંઠો ભરાયો હોય તેવું દ્રશ્ય

  કેરળમાં ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે તો બીજી તરફ વાવાઝોડાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ગત પહેલી જૂને માછીમારોની...

પડધરી પાસે ડેમમાં ઝંપલાવી રાજકોટના વેપારીનો આપઘાત

  શહેરની ભાગોળે આસોપાલવ સોસાયટીમાં રહેતા અને બેડી યાર્ડમાં વેપાર કરતાં યુવકે પડધરીના ખજૂરડી ડેમમાં પડતું મૂકી જીવનનો અંત આણી...