Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રાજકોટમાં PGVCLના દરોડા

  રાજકોટ શહેરમાં ચાલુ સપ્તાહે આજે ત્રીજા દિવસે વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા વીજ ચેકિંગમાં હાથ ધરવામાં આવ્યું છે....

જામકંડોરણા પાસે વૃક્ષ સાથે કાર અથડાતાં દંપતીનું મોત

  જામકંડોરણાના દુધીવદરના પાટિયા પાસે કારચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં કાર ઝાડ સાથે અથડાતાં અકસ્માત થયો હતો અને...

રાજ્યભરમાં ભારે પવન સાથે વરસાદમાં અનેક જગ્યાએ હોર્ડિંગ્સ

  વેસ્ટર્ન ડિસ્ટર્બર્ન્સને કારણે ગુજરાતમાં ભર ઉનાળે હોળી ટાણે જ ભારે પવન સાથે વરસાદ અને કરા પડી રહ્યા છે. સોમવારે અમદાવાદ,...

ભારતીય જળસીમામાં 425 કરોડના હેરોઇન સાથે ઈરાની બોટ ઝડપાઈ

  ગુજરાત કોસ્ટ ગાર્ડ (ICG) અને ATS દ્વારા ગુપ્ત માહિતીના આધારે ભારતીય જળસીમામાં 05 ક્રૂ સાથે એક ઈરાની બોટને 61 કિલો હેરોઈન સાથે પકડી...

રાજકોટ ભાજપ અગ્રણીના પુત્રનું લીંબડી નજીક અકસ્માતમાં મોત

  રાજકોટ અમદાવાદ હાઇવે પર લીંબડી નજીક શનિવારે રાત્રે સર્જાયેલા અકસ્માતમાં રાજકોટ ભાજપના આગેવાનના યુવાન પુત્રનું મોત...

પાટખિલોરીમાં કરા પડ્યા

  રાજકોટમાં રવિવારે સાંજે 7.30 કલાકે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અમીન માર્ગ, મવડી રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના અનેક વિસ્તારોમાં...

ભાભી સાથેના આડા સંબંધમાં યુવાનના હાથપગ ભાંગી નાખ્યા

  શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ, ઓમનગર-4માં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા સંજય બાબુભાઇ સોલંકીએ મધુરમ સોસાયટી-1માં રહેતા ભરત ચંદુ...

મ્યૂઝિકલ નાઇટમાં સ્થિતી કાબુ બહાર પહોંચી

  ટેકનોલોજી ફેકલ્ટીની ફૂટપ્રીન્ટ ઇવેન્ટમાં પાસની કાળાબજારીને કારણે ઓવર ક્રાઉડ થતાં ધક્કામુક્કીમાં ગૂંગળામણને કારણે 30થી વધુ...

ગોધરાના માત્ર 7 વર્ષના કોરોના યોદ્ધાનું 18 રાજ્યોમાં સન્માન

  આજે પણ કોરોના કાળને યાદ કરતા શરીરમાંથી એક કંપારી પસાર થઈ જાય છે. લાખો લોકો મુર્ત્યુ પામ્યા હતા. જનજીવન ઠપ્પ થઈ જવા પામેલ હતું...

ધુળેટીએ રાહદારીઓ પર કલર ફેંકનાર સામે કેસ થશે

  હોળી-ધુળેટીના તહેવાર પર કેટલાક શખ્સો છાકટા બનીને રાહદારીઓ પર કલર ઉડાડતા હોય છે તેમજ પાણી ભરેલા ફુગ્ગાઓ યુવતીઓ પર ફેંકીને...

હવાના હળવા દબાણથી વાતાવરણ બદલાયું સૌરાષ્ટ્રમાં બે દિવસ માવઠાની આગાહી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં શુક્રવારે અચાનક પલટો જોવા મળ્યો હતો. દિવસભર ગરમી અને તડકો રહ્યા બાદ સાંજે 4 કલાકે વાદળો છવાયા...

અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરતાં આક્રોશ ભભૂક્યો

  તીર્થધામ અંબાજીમાં મા અંબાના રાજભોગ સમાન મોહનથાળનો પ્રસાદ પૂરો થતાં શુક્રવારે બપોર 1.16 વાગ્યાથી વિતરણ બંધ કરી દેવાયું હતું....